GKના એક હજાર દસ (1010) પ્રશ્નો

સામાન્ય જ્ઞાન ના 1010 મહત્વના પ્રશ્નો

|| ONELINER ||


* "આઈ એમ માય ઓવન મોડલ" આ પુસ્તક કોના દ્વારા લખાયેલ છે - રાષ્ટ્રપતિ બીડી જતી 
* "અમાસના તારા" આ સાહિત્ય ના રચયિતા કોણ છે - કિશનસિંહ ચાવડા 
* "વીસમી સદી" આ સાહિત્ય ના રચયિતા કોણ છે - હાજી મહમ્મદ અલારખા શિવજી 
* ગાંધીજીના પિતાજીના અવસાન સમયે ગાંધીજી ની ઉંમર કેટલી હતી - 16 વર્ષ 
* ભારતમાં ખાનગી ક્ષેત્રનું પ્રથમ એરપોર્ટ કયું છે - કોચીન એરપોર્ટ 
* ભારતની પ્રથમ સીસીટીવી કેમેરા વાળી ટ્રેન કઈ છે -શાન-એ-પંજાબ 
* ઇન્દુલાલ યાજ્ઞિકની પત્ની નું નામ જણાવો -કુમુદ 
* ઇન્દુલાલ યાજ્ઞિકની માતાનું નામ જણાવો -મણીગૌરી 
* કઈ ચેનલ બાકીના ભારતને રામેશ્વરમથી અલગ કરે છે -પમ્બન ચેનલ 
* ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ની રચના કયા વર્ષે થઈ- 2002 
* ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કયી છે- જેસલ તોરલ 
* "મોહરાજપરાજય" પુસ્તક ના રચયિતા કોણ છે- યશપાલ  
* રાષ્ટ્રીય ખેડૂત પંચ ની સ્થાપના કયા વર્ષે થઈ વર્ષ -૨૦૦૪ 
* કેન્દ્રિય તકેદારી પંચ ની સ્થાપના કયા વર્ષે થઈ -૧૯૬૪ 
* મોડાસા નું પ્રાચીન નામ જણાવો- મોહડવાસક 
* "રણમલ ચોકી" ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે- ઇડર 
* "અવાજ" નામની સંસ્થા ચલાવનાર વ્યક્તિનું નામ જણાવો- ઈલાબેન પાઠક 
* ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ સભામાં વંદે માતરમ ગીત ગાનાર વ્યક્તિ નું નામ જણાવો -સુચેતા કૃપલાણી
* કલ્પના ચાવડા નું જન્મ સ્થળ જણાવો- કરનાલ (હરિયાણા) 
* નોવાક યોકોવિચ કયા દેશનો ખેલાડી છે -સર્બિયા 
* ગાંધીજી ની બકરી નું નામ જણાવો -નિર્મલા 
* દાંડીકૂચ યાત્રા દરમિયાન ફોટોગ્રાફરનું નામ જણાવો- કનુભાઇ દેસાઇ 
* મોરથુથું નું રાસાયણિક નામ જણાવો- કોપરસલ્ફેટ 
* સૌથી વધુ બેટ ધરાવતો જીલ્લો જણાવો -દેવભૂમિ દ્વારકા 
* ભારત પાકિસ્તાનના ભાગલા નું બાળક તરીકે કયું બંદર ઓળખાય છે -કંડલા 
* "લજ્જા" ના લેખિકા નું નામ જણાવો -તસલીમા નસરીને 
* શિમલા ને ઉનાળુ રાજધાની બનાવનારનું નામ જણાવો- લોર્ડ ડેલહાઉસી 
* ભારતીય આંકડાકીય સંરક્ષણ ની સ્થાપના કોના સમયે થઇ -લોર્ડ મેયો 
* બનારસ સંસ્કૃત વિદ્યાલય ની સ્થાપના કરનારનું નામ જણાવો- જોનાથન ડંકન 
* સિમલા કરાર સમયે વાઈસરોયનું નામ જણાવો -લોર્ડ વેવેલ 
* દુકાળ સહિતા ની રચના કરાવનાર રાજવીનું નામ જણાવો -ભાવસિંહજી બીજા (ભાવનગર) 
* સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર નું SBI માં વિલીનીકરણ કયા વર્ષે થયું -2008 
* વડોદરા રાજ્યમાં દાદાભાઈ નવરોજી સાથે કોણે દીવાન તરીકે કાર્ય કરેલું -જીવરાજ મહેતા 
* નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) ની સ્થાપના ક્યારે થઇ- 1984 
* એનસીસી (નેશનલ કેડેટ કોર) ની સ્થાપના ક્યારે થઇ- 1948 
* (APEC) એશિયા પેસિફિક ઈકોનોમીક કોઓપરેશન નું વડુ મથક ક્યાં આવેલું છે- સિંગાપુર 
* પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો -પાલનપુર 
* વર્ષ 1896માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા સ્ટીમરમાં ભારત પરત આવ્યા હતા -પોન્ગોલ
* કયા વેદમાં અગ્નિદેવને ધનંજય તરીકે પણ ઓળખાય છે- ઋગ્વેદ 
* વૈદિક કાળમાં શિકાર છોડીને ઘેટા બકરા ઉછેરનાર વર્ગ કયા નામે ઓળખાતો હતો -ગાડીર 
* પદ્મશ્રી મેળવનાર આદિવાસી લોક ગાયિકા નું નામ જણાવો- દિવાળીબેન ભીલ 
* સંથાલ વિદ્રોહ કઈ જગ્યાએ થયો હતો- ઝારખંડ
* બિરસા મુંડા ને મળેલું ઉપનામ જણાવો -ધરતી અબ્બા 
* પરમાણુ નો કદ દર્શાવવાનો એકમ જણાવો -ફર્મી 
* પોખરણ અણુ ધડાકા સાથે સંબંધિત વૈજ્ઞાનિક નું નામ જણાવો- એપીજે અબ્દુલ કલામ 
* દુનિયાનું સૌથી વિશાળ માલવાહક જહાજ નું નામ જણાવો -c17 ગ્લોબ માસ્ટર 
* નાસાના સોલાર મિશનનું નામ જણાવો -પાર્કર સોલાર પ્રોબ 
* ખેડબ્રહ્મા કઈ નદીના કિનારે આવેલ છે- હરણાવ 
* જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે -શરાવતી 
* ગંગા નદી ના અન્ય નામ જણાવો- ભાગીરથી અને અલકનંદા જહાનવી 
* ભારત પીનકોડ કેટલા ઝોનમાં વહેંચાયેલો છે -8 
* સૌથી વધુ ક્ષારતા ધરાવતું જળક્ષેત્ર કયું છે- મૃત સમુદ્ર 
* દારૂ નું નિર્માણ કરતાં કારખાનામાં સૌથી વધુ માંગ ધરાવતો પાક ગયો છે -જવ 
* સંસ્કૃત ભાષામાં ભાલ શબ્દ નો અર્થ જણાવો -કપાળ 
* વોરા હવેલીની ભવ્યતા માટે જાણીતું શહેર કયું છે -સિધ્ધપુર 
* શહીદોનો મેળો ક્યાં ભરાય છે- પંજાબમાં 
* ઈકોનોમિક હિસ્ટરી ઓફ ઇન્ડિયા ના લેખક કોણ છે- આર.સી.દત્ત 
* ઓરેન્જ લેબલ ATM નો ઉપયોગ શેના માટે થાય છે- શેરના વ્યવહારો માટે 
* સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નું જૂનું નામ જણાવો- ઇમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા 
* અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ ની સ્થાપના કયા વર્ષે થઈ હતી- 2018-19 
* આમુખ બંધારણનો ભાગ નથી તેવો ચુકાદો કયા કેસ દરમિયાન થયો- બેરુબારી કેસ 
* "માઇનોર હિન્ટસ" ના લેખક નું નામ જણાવો- રાજા સર.ટી.માધવરાવ 
* સોનગઢના કિલ્લાનું નિર્માણ કરાવનાર રાજા નું નામ જણાવો- પિલાજીરાવ ગાયકવાડે 
* રાજા ભોજ ના રાજ્ય ની રાજધાની નું નામ જણાવો- ધાર 
* રાજકોટ સ્ટેટ ના પ્રથમ સુધારક નું નામ જણાવો- બાવાજીરાજ 
* ગુજરાતમાં છેલ્લો મુઘલ વાઈસરોય કોણ હતું- મોમીન ખાન 
* સિંઘના આરબો નું ગુજરાતમાં આક્રમણ અટકાવનાર રાષ્ટ્રકૂટ શાસકનું નામ જણાવો -ધ્રુવ 
* ગુજરાતનું કયું બંદર દુનિયાનું વસ્ત્ર તરીકે ઓળખાતું હતું -ખંભાત 
* ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે- મેડમ ભીખાઈજી કામા 
* વીર સાવરકર ની આત્મકથા નું નામ જણાવો- મારી જન્મટીપ 
* "એન ઇન્ટ્રોડક્શન ઓફ ધ ડ્રીમ લેન્ડ" ના લેખક નું નામ જણાવો- શહીદ ભગતસિંહ 
* કઈ ઔષધીય વનસ્પતિનાં બીજને દૂધમાં ખીર તરીકે પીવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી -અધેડો 
* દાંડી યાત્રા સમયે ભારતના વાઈસરોય કોણ હતા -લોર્ડ ઇરવિન 
* શૂન્યવાદ નું વ્યવસ્થિત પ્રતિપાદન કરનાર નું નામ જણાવો- નાગાર્જુન 
* "નાની માટી ની ગાડી" તરીકે જાણીતું નાટક કયું છે -મુછકટીકમ 
* યજ્ઞ બલી ના સુત્રો નો સંગ્રહ ધરાવતો વેદ કયો છે -યજુર્વેદ
* બિહારી એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે -સાહિત્યક્ષેત્રે 
* 1024 ટીબી એટલે કેટલા પેટાબાઈટ થાય- એક પેટાબાઈટ (PB) 
* ઉત્તર અમેરિકા નો સૌથી નાનો દેશ કયો છે -સેન્ટપીર ટાપુ 
* ઉત્તર અમેરિકા નો સૌથી મોટો દેશ કયો છે -કેનેડા 
* ઓસ્ટ્રેલિયાનો સૌથી નાનો દેશ કયો છે- નૌરુ 
* કલકત્તા પાસે હાવડા બોટનીકલ ગાર્ડનમાં મોટામાં મોટું કયું વૃક્ષ આવેલું છે- વડ 
* કચ્છ અને સૌરાષ્ટ્ર નો સૌથી જૂનો સ્તર કયા યુગ નો છે -જુરાસિક યુગ 
* ઉડે છે પરંતુ પક્ષીમાં ગણાતું નથી- ચામાચીડિયું 
* પૃથ્વીનો અંદાજિત વજન કેટલો છે- 6000 ટ્રિલિયન ટ્રિલિયન ટન 
* ઉધઈનાં ટેકરા કેટલી ઊંચાઇ સુધી ના જોવા મળે છે -નવ મીટર 
* પાલતુ કુતરા ની કેટલી જાતો છે- 130થી વધુ 
* માણસના અવાજની નકલ કરનાર પોપટ કયો છે -આફ્રિકન ગ્રે પોપટ 
* રવિવારની રજા ક્યારથી શરૂ થઈ -1843 
* સિકંદર ના ગુરુ નું નામ જણાવો -અરસ્તુ 
* રાવણ ના પિતા નું નામ જણાવો- વિશ્વવા 
* ઇન્દિરા ગાંધીના પિતાનું નામ જણાવો -જવાહરલાલ નહેરુ 
* ઘોડો એક મિનિટમાં કેટલી વાર શ્વાસ લે છે -બાર વખત 
* વાયુમંડળ માં કયો વાયુ નથી -ક્લોરીન 
* ચંદ્ર નો વ્યાસ કેટલા કિલોમીટર છે -3464 કિલોમીટર 
* સૌથી સસ્તુ સોનુ કયા દેશમાં મળે છે- લન્ડન અને ન્યૂયોર્ક 
* કયા દેશમાં એક પણ નદી નથી -સાઉદી અરેબિયા 
* કેવા પ્રદેશના લોકો શક્તિશાળી હોય છે- ઠંડા પ્રદેશના 
* વિશ્વમાં સૌથી મોટી ખાનગી બેંક કઈ છે- બેંક ઓફ અમેરિકા 
* ભારતમાં અંદાજિત વ્યાપારી બેંકો કેટલી છે -૧૩૧ 
* હાથી રોજનું કેટલા લિટર અંદાજિત પાણી પીવે છે- 180 લીટર 
* રોજના 24 કલાકમાંથી કેટલા કલાક હાથી ખાવામાં પસાર કરે છે -18 કલાક 
* વિશ્વનો કયો એવો દેશ છે જે ગુલામ નથી -નેપાળ 
* વિશ્વમાં કઈ એવી ભાષા છે કે જેને કાનો માત્ર નથી -અંગ્રેજી ભાષા 
* ગોબીનું રણ કયા દેશમાં આવેલું છે- મોંગોલિયા 
* રેશમના કીડા કયા વૃક્ષના પાન ખાય છે- શેતૂર 
* સૌથી વધારે ઝડપથી દોડી શકતું પક્ષી કયું છે -શાહમૃગ 
* પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે- રસિયા 
* સૌથી વધુ ભયાનક કીડી ગઈ છે- બ્લેક બુલડોગ કીડી 
* ભારતમાં કેટલા જિલ્લાઓ ગંભીર જળસંકટ ધરાવે છે -256 જિલ્લાઓ 
* "My life, my mission" કયા મહાનુભાવની આત્મકથા છે -યોગગુરૂ બાબા રામદેવ 
* મચ્છર ની કેટલી જાતો છે -1500  
* હોળી પ્રગટાવ્યા પછી થતું નૃત્ય કયું છે- તલવાર નૃત્ય 
* હોળીની રાખ ચોડીને પુરુષો શું બને છે- ઘેરૈયા (એકવાર બન્યા પછી સતત પાંચ વર્ષ બનવું પડે છે) 
* સંસ્કૃતમાં નૃત્ય માટે વપરાયેલો શબ્દ કયો છે- લાસ્ય 
* શિશુનાગ વંશ ની રાજધાની નું નામ જણાવો -વૈશાલી 
* પરમાર વંશના સ્થાપકનું નામ જણાવો- ઉપેન્દ્ર 
* કલચુરી વંશની રાજધાની નું નામ જણાવો- ત્રિપુરી 
* સામાન્ય રીતે લાંબો દિવસ કયો હોય છે -21 જુન 
* સામાન્ય રીતે ટૂંકો દિવસ કયો હોય છે -22 ડિસેમ્બર 
* સામાન્ય રીતે કયા માસ માં દિવસ રાત સરખા હોય છે -માર્ચ અને સપ્ટેમ્બર 
* સૌથી વધુ સમય પટ્ટા (ટાઈમ ઝોન) કયા દેશમાં છે -રસિયા 
* કરોળિયા ને કેટલા પગ હોય છે- ૮ 
* કયો ગ્રહ આંતરિક ગ્રહ તરીકે ઓળખાય છે -શુક્ર 
* સૂર્ય અને ચંદ્ર બરાબર સામે ક્યારે જોવા મળે છે -પૂનમના દિવસે 
* "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરનારનું નામ જણાવો -સુરેન્દ્રનાથ બેનરજી 
* "જ્ઞાતિ" નિબંધ ના રચયિતાનું નામ જણાવો -દલપતરામ 
* ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળ ના પિતા તરીકે કોણ ઓળખાય છે -દુર્ગારામ મહેતા 
* રાધાસ્વામી સત્સંગ સંસ્થાના સ્થાપકનું નામ જણાવો- તુલસીરામ 
* પલ્લવ અને ચાલુક્યો વચ્ચે કયું યુદ્ધ થયું હતું -વાતાપી નું યુદ્ધ 
* નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર ક્યાં આવેલું છે -હૈદરાબાદ 
* માંડવી બંદર ની સ્થાપના કયા વર્ષે થઈ હતી -1580 
* ગુજરાત સાયકલ લિમિટેડની સ્થાપના કયા થઇ હતી -વડોદરા 
* ગુજરાતની જમીન ને કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે- 7 ભાગો 
* ભારતની એક માત્ર એવી નદી કે જેનો જન્મદિવસ મનાવાય છે તે કઈ છે- તાપી નદી 
* રેડિયો એક્ટિવિટી નો શોધક કોણ છે- હેનરી બેકવરલ 
* નાગ દેવતા તરીકે વાસુકી દેવનું પૂજન કયા વિસ્તારમાં થાય છે -ઝાલાવાડ 
* હાથી ની લાજ કાઢવાનો રિવાજ જ કઈ કોમમાં છે- દેવીપુજક 
* રાંદલ માતા નું વાહન કયું છે -અશ્વ 
* "Missile woman of india" તરીકે કોણ ઓળખાય છે- ડોક્ટર ટેસી થોમસ 
* મહાવૃક્ષ પુરસ્કાર આપવાની શરૂઆત કયા વર્ષે થઈ- 1993 
* વિશ્વ પર્યાવરણ દિવસ સૌપ્રથમવાર કયા વર્ષે ઉજવાયો હતો -1974 
* વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી સમયે કયુ ગીત ગવાય છે -પૃથ્વી ગીત 
* વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી સમયે ગવાતું પૃથ્વી ગીત કોના દ્વારા લખાયેલ છે- અભય કે. 
* "કુમાઉ ના માનભક્ષીઓ" આ પુસ્તક કોનું છે -જીમ કોર્બેટ 
* છોટાઉદેપુર ની લોકમાતા તરીકે કઈ નદી ઓળખાય છે -ઓરસંગ નદી 
* ભારતમાં કુલ કેટલા નેશનલ હાઈવે આવેલા છે- 228 
* રાજકોટના સ્થાપકનું નામ જણાવો- વિભાજી જાડેજા 
* ઝાલાવાડ ના સ્થાપકનું નામ જણાવો -હરપાલસિંહ ઝાલા
* ભારતના કયા રાજ્યમાં જૈન લોકોની વસ્તી વધારે છે- ગુજરાત 
* ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે- નવાગામ ખેડા 
* કરજણ ડેમ કઈ નદી પર આવેલો છે -કરજણ નદી 
* ચાંપાનેર ફેસ્ટિવલ ક્યારે ઉજવાય છે -ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં 
* શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે -કોબા (ગાંધીનગર) 
* ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે- પોરબંદર 
* દીપકલા ઉદ્યાન ક્યાં આવેલો છે -સાપુતારા 
* તડવી આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે -આલેણી હાલેણી  
* રણમલ તળાવ ત્યાં આવેલ છે -જામનગર 
* આરસની ખાણ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે -અંબાજી ખાતે 
* પુતળીબાઈ ઉદ્યોગ મંદિર ક્યાં આવેલ છે -રાજકોટ 
* મહુડી કઇ નદીના કિનારે આવેલું છે- સાબરમતી 
* ડાંગમાં હોળી ને શું કહેવાય છે- સિગ્મા 
* નિકોરા બેટ કઈ નદી પર આવેલો છે- નર્મદા નદી 
* અમદાવાદમાં 72 જિનાલય વાળું ઉદય વિહાર નામ નું મંદિર કોણે બંધાવ્યું હતું -શાંતુ મંત્રી 
* સારસા નું સતકેવલ મંદિર ક્યાં આવેલું છે -આણંદ 
* કોસ્ટલ હાઇવે કયા બે સ્થળોને જોડે છે -કચ્છના લખપત અને વલસાડના ઉમરગામ 
* ભગવાન શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા ક્યાં સ્થળે આવેલી છે -ભોયણી (મહેસાણા) 
* વડોદરાના લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો માં બનેલી પ્રથમ ફિલ્મ કઈ છે- રાણકદેવી 
* કયું બંદર નદીના મુખ પ્રદેશ પર આવેલું છે -હજીરા 
* હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ક્યાં આવેલું છે- પાટણ 
* દેવીરાજ એ કયા પાક ની શંકર જાત છે- કપાસ 
* ગાંધીજીની હત્યા કયા સ્થળે થઈ હતી -બિરલાભવન (દિલ્હી) 
* બાવાગોર ની ખાણ ક્યાં આવેલી છે- રતનપુર (ભરૂચ) 
* નર્મદા બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી -ખોસલા કમીશન 
* લોથલ એ કઈ નદી પર આવેલું સમુદ્ર બંદર હતું -ભોગાવો નદી 
* બોમ્બ પરીક્ષણ કરતા શહીદ થનાર ભગવતીચરણ ગુજરાતના કયા શહેરના વતની હતા - વડનગર 
* પૃથ્વી પર માનવ જન્મ થયો ત્યાર પછી આશરે કેટલા યુગો થઈ ગયા- 7 
* કયા વર્ષથી નર્મદ સુવર્ણચંદ્રક અપાય છે -1940 
* ભારત પાકિસ્તાનના ભાગલા પછી બંને દેશોની મિલકત અને જવાબદારીઓની વહેંચણી માં મહત્વની ભૂમિકા ભજવનાર ગુજરાતી કોણ હતા -એ.એમ.પટેલ 
* ચારેય વેદો ની સંહિતાઓ ના સંપાદક વેદમૂર્તિ સાતવલેકર ના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે -વલસાડ 
* નેશનલ હેન્ડ બોલ ચેમ્પિયનશિપ 2007માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર નિકુંજ કહાર ને કયા એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા- સરદાર પટેલ જુનિયર એવોર્ડ 
* ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ક્યારે શરુ થઇ -1838 
* સોમનાથ મંદિરના સ્થપતિ તરીકે કોણે કામ કર્યું હતું- પ્રભાશંકર સોમપુરા 
* વડોદરાના છેલ્લા મહારાજા કોણ હતા- પ્રતાપસિંહ ગાયકવાડ 
* ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો -સામંત સિંહ ચાવડા 
* વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા -ધોળકાના રાણા વીર ધવલના 
* લોકભારતી સંસ્થા ના સ્થાપક કોણ છે -નાનાભાઈ ભટ્ટ 
* બેજુ બાવરા નું મૂળ નામ શું હતું- પંડિત વૈજનાથ મિશ્રા 
* ગુજરાતમાં આદિમાનવ ક્યાંથી આવ્યો હતો -આફ્રિકાના પૂર્વ કિનારેથી 
* મૈત્રક વંશ કયા ધર્મનો આરાધ્ય હતો- શિવ ધર્મ 
* જયસિંહનું પ્રથમ પરાક્રમ કર્યું હતું- તેણે બર્બરક ઉપર વિજય પ્રાપ્ત કર્યો 
* અમદાવાદ નું ખાતમુરત ક્યાં થયું હતું- માણેક બુરજ પાસે 
* મહંમદ બેગડો શિયાળો કયા વિસ્તારમાં પસાર કરતો હતો -જુનાગઢ 
* સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ કયાં સ્થપાઇ હતી -ધોલેરા 
* સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ ધોલેરા ખાતે કયારે સ્થપાઇ હતી -1824 
* કયા મુઘલ શાસક ની ગણતરી સંત કક્ષામાં થતી હતી- મુઝ્ઝફર શાહ બીજો 
* ગોલકુંડા કયા મુઘલ સરદારે જીત્યું હતું -ઔરંગઝેબ 
* ખેડા સત્યાગ્રહ સમયે વકીલાત છોડી કોણે સત્યાગ્રહમાં ઝંપલાવ્યું હતું- સરદાર વલ્લભભાઈ પટેલ 
* "ભવાનીમંદિર" પુસ્તક કોણે લખ્યું હતું -અરવિંદ ઘોષ 
* દક્ષિણ આફ્રિકામાં ફિનિશ આશ્રમની સ્થાપના કોણે કરી -ગાંધીજી 
* સીમલા સંમેલન ના પ્રમુખ કોણ હતા- મૌલાના અબુલ કલામ આઝાદ 
* ભારતમાં ગાંધીજીને પ્રથમ કેદની સજા ક્યારે થઇ -10 માર્ચ ૧૯૨૨ 
* દાંડીકૂચના પ્રથમ બલિદાની કોણ બન્યા -સરદાર પટેલ 
* કઈ ગોળમેજી પરિષદ નો કોંગ્રેસે ઇનકાર કર્યો- ત્રીજી 
* ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી - સામ પિત્રોડા 
* આરઝી હકુમતનો મુદ્દો કોણે તૈયાર કર્યો -કનૈયાલાલ માણેકલાલ મુનશીએ 
* હિન્દુસ્તાનના બે ભાગની સ્પષ્ટતા કરતી યોજના કોણે રજુ કરી હતી -લોડ માઉન્ટબેટન 
* બુદ્ધિવર્ધક સભા ની સ્થાપના ક્યારે થઈ હતી- 1851 
* ગાંધીજયંતી દુનિયાભરમાં બીજા કયા નામે ઉજવાય છે- આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 
* જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો -જયશંકર ભોજક 
* સહજાનંદ સ્વામી નું મૂળ નામ શું હતું- ઘનશ્યામ 
* સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે -જનકલ્યાણ 
* ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન કયા ગુજરાતીની છે- અઝીઝ પ્રેમજી 
* ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું હતું - કરસનદાસ મૂળજી 
* ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર વન ખેલાડી કોણ છે -પથિક મહેતા 
* જય જય ગરવી ગુજરાત કાવ્ય ની રચના કોની છે -કવિ નર્મદ 
* સુન્દરમ્ નું મૂળ નામ જણાવો- ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર 
* પ્રથમ ગુજરાતી શાળા કયાં શરૂ થઇ હતી- સુરત ખાતે 
* ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર એકમાત્ર ભારતીય ઝડપી બોલર કોણ છે -ઇરફાન પઠાણ 
* દ્વારકાધીશ મંદિર માં કેટલા થાંભલા છે -60 
* ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે- અમદાવાદ 
* મોઢેરા ના સૂર્ય મંદિર બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા -1200 
* અડાલજનું પ્રાચીન નામ શું છે- ગઢપાટણ 
* કાકરીયા તળાવ પર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે- સંત દાદુ દયાલ 
* ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષિક કહ્યું હતું -ગાડીવ 
* ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર કોણ ગણાય છે -નરસિંહરાવ દિવેટીયા 
* ગુજરાતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે- ખેડબ્રહ્મા 
* કાંકરિયા તળાવ કઈ સાલ માં અસ્તિત્વમાં આવ્યું- 1451  
* ગુજરાતમાં કાચબાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે -12  
* ગુજરાતમાં કાચીંડાની કેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે -36 
* કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે તેઓ વરસાદનું પાણી પી શકે છે -પપીહા 
* ગુજરાતમાં કેટલી જાતના ગીધ જોવા મળે છે -સાત 
* વર્ષ 2010માં થયેલી ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે- 411 
* સ્વામી સહજાનંદ ક્યાંના વતની હતા -છપૈયા 
* "મેરે તો ગિરધર ગોપાલ" પદ કોણે લખ્યું છે -મીરાબાઈ 
* એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે- ૧૫૦થી ૧૭૦ કિ.ગ્રા 
* ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે -૫ 
* ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે -અંબિકા નદી 
* ગુજરાતમાં અંદાજે કેટલા રીછ હોવાનું મનાય છે- 230 
* રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું -પાંડુરંગ વિઠ્ઠલા 
* ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા હતા- જમનાલાલ બજાજ  
* ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદી નો ઉલ્લેખ મળે છે- સરસ્વતી 
* ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે- બાજરી 
* સિંહના ચાર પગ ના કેટલા નખ હોય છે- 18 
* સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી- જૈન ધર્મ 
* ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે- 643 
* ગુજરાતમાં વસ્તી ગણતરી ની શરૂઆત સૌપ્રથમ કઈ સાલમાં થઈ હતી- 1872 
* જે પુલ ને હજી પણ કાટ લાગ્યો નથી તે એલિસબ્રિજ અમદાવાદ માં કઇ સાલમાં બન્યો હતો - 1889 
* ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કોણે જાહેર કરી હતી -કેશુભાઈ પટેલ 
* અડાલજ ની વાવ ની લંબાઈ કેટલી છે- ૮૪ મીટર 
* રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું -ઘસાઈને ઉજળા થઈએ 
* "ડે ટુ ડે ગાંધી" નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા- મહાદેવભાઈ દેસાઈ 
* અમદાવાદના એલિસબ્રિજના સ્થપતિ કોણ હતા -રાવ બહાદુર હિંમતલાલ ધીરજરામ 
* નળ સરોવર માં કુલ કેટલા ટાપુ આવેલા છે -૩૬૦ 
* કેન્દ્રિય ધારાસભામાં પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતું -વિઠ્ઠલભાઈ પટેલ 
* સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા- ડોક્ટર કે કે શાહ.
* ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી- 132 
* ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે -પરબ 
* સોરઠ તારા વહેતા પાણી ના રચયિતાનું નામ જણાવો -ઝવેરચંદ મેઘાણી 
* ગુજરાતમાં રામકૃષ્ણ પરમહંસને સમર્પિત મંદિર કયું છે- જગત મંદિર દ્વારકા 
* લાખો ફુલાણી ફિલ્મના સંગીતકાર કોણ છે -ગૌરાંગ વ્યાસ 
* એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે- દરિયાછોરું 
* ગાંધીજીએ સર્વોદય પુસ્તક જોનરસ્કિન ના કયા પુસ્તકથી પ્રભાવિત થઈને લખ્યું હતું -અન ટુ ધી લાસ્ટ 
* કયા અભિનેતાએ સૌથી વધુ ગુજરાતી ઈતિહાસીક ફિલ્મોમાં અભિનય કર્યો છે -ઉપેન્દ્ર ત્રિવેદી 
* નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ જણાવો- રાજ્યરંગ
* નેનો પ્રોજેક્ટ સાણંદ માં કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે- ૧૧૦૦ એકર 
* જયુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કોણે લખ્યું છે -જશુ પટેલ 
* જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે -જામ રણજીતસિંહ 
* સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ નું નામ જણાવો -ગુરુ બ્રહ્માનંદ 
* ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે -બેકાર
* ગુજરાતી ભાષાનો વિશ્વકોષ કુલ કેટલા ગ્રંથો ધરાવે છે -૨૫ 
* કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભક્ત હતો- શ્રી કૃષ્ણ ભગવાનનો 
* વેરાવળ કયા પ્રકારના કાપડ ના ઉત્પાદન માટે જાણીતું છે- રેયોન 
* મેરાયો નૃત્ય બનાસકાંઠાના કયા તાલુકાનું નૃત્ય છે -વાવ 
* જૂનાગઢના ગિરનાર પર્વત ની બાજુમાં આવેલી દાતાર ટેકરી ઉપર કયા પીરની દરગાહ આવેલી છે -જમિયલશા પીર 
* કચ્છના અખાતમાં કેટલી જાતના પરવાળાના ખડકો જોવા મળે છે -37 
* ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની પહેલી ફિલ્મ કઈ છે -જોગ સંજોગ 
* દાસી જીવણ કોનો અવતાર ગણાય છે -રાધા
* પુરાણોમાં કઈ નદીને રુદ્રકન્યા કહેવામાં આવી છે- નર્મદા નદી 
* કાશ્મીરનો પ્રવાસ પુસ્તક કોનું છે- કવિ કલાપી 
* રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે -નરસિંહ મહેતા 
* "જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે" આ ગઝલ કોની છે- બાલાશંકર કંથારિયા  
* સૌરાષ્ટ્રની સૌથી જૂની મિલ કઈ છે -ન્યુ જહાંગીર વકીલ મિલ 
* ગાંધીજીએ કાયદાનું ઉચ્ચ શિક્ષણ લેવા કયા વર્ષમાં પોરબંદર છોડ્યું- 1888 
* મણીલાલ કયા નાટકમાં પાગલ રાજા ની ભૂમિકા કરીને પાગલ તરીકે લોકચાહના મેળવી -  જેરી છુરી 
* મહા કવિ દયારામ કેટલી ભાષાઓનું જ્ઞાન ધરાવતા હતા- 23 
* ગોવર્ધનરામનો એકમાત્ર કાવ્યસંગ્રહ કયો છે -સ્નેહમુદ્રા 
* ગુજરાતના પાટનગર ગાંધીનગર નું નામાભિધાન કઇ સાલમાં થયું હતું- 1969 
* સંસ્કૃત નાટક હનુમાનનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે -પંડિત મણીલાલ ત્રિવેદીએ 
* દૂધ સરિતા ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે- ભાવનગર જીલ્લો 
* મોઢેરા કઈ નદીના કિનારે વસેલું છે -પુષ્પાવતી 
* સયાજીરાવ ગાયકવાડ નું મૂળ નામ શું હતું- ગોપાળરાવ 
* ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની ઉંમરે સ્થાન પામનાર વિકેટકીપર બેટ્સમેન નું નામ જણાવો- પાર્થિવ પટેલ
* દેવાનંદની કઈ જૂની બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ અને રંગીન બનાવવામાં આવી છે -હમ દોનો 
* હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના ભાવિકો ને સમાન રીતે આકર્ષતી હસનપીર ની પવિત્ર દરગાહ ક્યાં આવેલી છે- દેલમાલ (મહેસાણા) 
* આઝાદીની લડાઈ દરમિયાન કયા પંજાબી ક્રાંતિવીરે સૌરાષ્ટ્રમાં વ્યાયામ તેમજ રાષ્ટ્રભાવનાનો પ્રચાર કર્યો હતો- પૃથ્વી સિંહ ઝાલા
* કાર્બન નું કયું સ્વરૂપ ફૂટબોલ કાર્બન તરીકે ઓળખાય છે -ફુલેરીન્સ 
* સાહિત્ય દિવાકર ઉપનામ કોનું છે-નરસિંહરાવ દિવેટીયા 
* શૂન્ય ની શોધ કયા દેશમાં થઈ હતી- ભારત 
* બરફ ના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે -કાર્બન ડાયોક્સાઇડ 
* રક્ત પિતના રોગના જંતુઓની શોધ કોણે કરી હતી -ડોક્ટર હારમર હેનસન 
* કૃષ્ણનું જીવન સંગીત ના લેખક કોણ -છે ગુણવંત શાહ 
* "ચાલો અભિગમ બદલીએ" ના લેખક કોણ છે- સ્વામી સચ્ચિદાનંદ 
* આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે -2014 
* ગૌતમ બુદ્ધ ના પુત્ર નું નામ જણાવો -રાહુલ 
* શહીદ થનાર સીડીએસ જનરલ બીપીન રાવત ના પત્ની નું નામ જણાવો -મધુલિકા 
* બીએસએફમાં ટોટલ કેટલી બટાલીયન આવેલી છે- ૧૮૬ 
* સરદાર વલ્લભભાઈ પટેલની પુત્રી નું નામ જણાવો- મણીબેન પટેલ 
* સરદાર વલ્લભભાઈ પટેલના પુત્ર નું નામ જણાવો -ડાહ્યાભાઈ પટેલ 
* કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે -વિટામીન સી 
* જનતા વોચ કોણે દોરી હતી -ભૂપેન ખખ્ખર 
* યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો -ભવની ભવાઈ 
* ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળ ના પિતા કોણ હતા -દુર્ગારામ મહેતા 
* ગણેશ શંકર વિદ્યાર્થી જે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા તેમણે 16 વર્ષની ઉંમરમાં કયું પુસ્તક લખ્યું હતું -હમારી આત્મોસર્ગતા 
* વિશ્વ કાચબા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે- 23 મે 
* અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે- બાલ્ડ ઈગલ 
* ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું -1974 
* અક્ષયદાસ સોની ના પિતાનું નામ જણાવો -રહિયાદાસ સોની 
* ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કયા વર્ષ દરમિયાન ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો હતો- 1954 
* વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જન દર ઘટાડવા કયું સાધન વપરાય છે- પોટોમીટર 
* દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીને માટે જાણીતું છે- કસ્તુરી મૃગ 
* વાંદરા માં કેટલા જોડ રંગસુત્રો આવેલા હોય છે- ૨૧ 
* સાવજ નું અપમાન અને રીંછના દરબારમાં અગિયાર રાતો નામના બાળવાર્તા પુસ્તક કોણે લખ્યા છે -કનૈયાલાલ રામાનુજ 
* પોળોના જંગલ કયા તાલુકામાં આવેલા છે- વિજયનગર 
* સાબરકાંઠામાં તામ્ર પાષાણ યુગ નું ખડકચિત્ર કઈ જગ્યાએ આવેલું છે- ઈડર 
* કયા વર્ષથી ગુજરાત વન વિભાગ નિયમિત પણે સિંહોની વસતી ગણતરી કરે છે -1965 
* મૂળભૂત અધિકાર પર પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે -સંસદ 
* પ્રથમ પછાત વર્ગ આયોગ ના અધ્યક્ષ કોણ હતા -કાકાસાહેબ કાલેલકર 
* પતંગિયુ સૌર ઉર્જાનો સંગ્રહ ક્યાં કરે છે- પાંખોમાં 
* ભારતમાં વાઘની વસ્તી ગણતરી કઈ સાલમાં શરૂ કરવામાં આવી- 2006 
* ગુલામ વંશ નો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે- ઈલ્તુતમિસ 
* ઈબ્રાહીમ લોદી નો પાણીપતનું પ્રથમ યુદ્ધ માં કોની સામે પરાજય થયો હતો -બાબર 
* ઈ.સ 1290 થી 1320 દરમિયાન કયા વંશ ની શરૂઆત થઈ- ખલજી વંશ 
* દિલ્હી સલ્તનતના શાસકો મૂળ ક્યાંના હતા- તુર્ક અને અફઘાન 
* બારમી સદીમાં વેપાર-વાણિજ્ય નું એક મહત્વનું કેન્દ્ર કયું હતું -દિલ્હી 
* "કેળવણીનો કીમિયો" પુસ્તકના લેખક કોણ છે- શંકર જોશી 
* શિક્ષક દર્શન પુસ્તકના લેખક કોણ છે -ભાણદેવ 
* કઈ સદીમાં ગુજરાતમાં મોગલ શાસનની શરૂઆત થઈ હતી -17મી સદી 
* ભારતીય ઇતિહાસમાં કઈ લડાઈ સીમાચિહ્ન ગણાય છે-તરાઈ ની લડાઈ 
* પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી- બપ્પદેવ 
* ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો -ચંદ્ર દેવ
* રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી -સોલંકી વંશ 
* આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું- પાલવંશ 
* બુંદેલખંડ નું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું- જેજાક ભુક્તિ 
* મદાર એટલે કઈ વનસ્પતિ -આંકડો 
* રૂખડા ની છાલ માંથી કયું કડવું તત્વ મળે છે- એડિસેનીન 
* ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી -1981 
* ઇન્દ્રલીકા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલ છે- હિમાચલ પ્રદેશ 
* ડોલ્ફિન માછલી ને જળચર જીવ તરીકે ક્યારે દરજ્જો આપવામાં આવ્યો -2009 
* કયો પદાર્થ સામાન્ય વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે- ઠંડો પદાર્થ 
* કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો- વઢવાણ સૌરાષ્ટ્ર 
* કવિ નાન્હાલાલ નું જન્મ સ્થળ જણાવો- વઢવાણ સૌરાષ્ટ્ર 
* કવિ મહીપતરામ નીલકંઠ નું જન્મ સ્થળ જણાવો- સુરત 
* કવી સુરેશ જોષીનો જન્મ સ્થળ જણાવો- સુરત 
* કવિ પ્રિયકાન્ત મણિયાર નું જન્મ સ્થળ જણાવો- વિરમગામ 
* કવિ જયંત પાઠક નું જન્મ સ્થળ જણાવો -રાજગઢ પંચમહાલ 
* તાજા પાણીમાં રહેતી માછલી ની કેટલી જાતો છે- 2300  
* સૌથી મોટી રે માછલી કઈ છે -માન્ટા રે 
* સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવી હતી -ચીન 
* બ્લુ વ્હેલને કેટલા દાંત હોય છે -એક પણ નહીં 
* દુનિયામાં માછલી નો સૌથી ઝેરી વર્ગ કયો છે -સ્ટોન માછલી 
* દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે -કોકોનેટ ક્રેબ 
* સાપ ખોરાક વગર કેટલું જીવી શકે છે -સાત મહિના 
* ઝેરી દેડકાનું ઝેર તેના કયા અંગમાં હોય છે- ચામડીમાં 
* અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે -કોકાઈ એરો ઝેરી દેડકો 
* કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે- ગબુન વાઇપર 
* વિશ્વમાં સરિસૃપો ની કેટલી જાતો નોંધાયેલ છે- 5175 
* ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું છે- સારસ 
* ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે- ફુલ સુંઘણો 
* શેત્રુંજી નદીની ઉપનદી કઈ છે- ગાગડીઓ 
* નવસારી શહેર કઈ નદીના કિનારે આવેલું છે -પૂર્ણા 
* ડાંગર માંથી કયું રસાયણ પ્રાપ્ત થાય છે- ફરક્યુલર 
* મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે- ગોધરા 
* માંડવી કઇ નદીના કિનારે આવેલું છે -કનકાવતી 
* કાંપની જમીન માં કયું તત્વ સૌથી વધારે હોય છે- ફોસ્ફરસ 
* ગરમ કાપડ માટે કયા સ્થળો મૂખ્ય છે- વડોદરા અને જામનગર 
* ચલાલા ડેરી ક્યાં આવેલી છે- અમરેલી 
* મત્સ્ય ઔદ્યોગિક એસ્ટેટ ની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે -ઓખા
* ક્ષાર શોષક તરીકે કયા વૃક્ષો વાવવામાં આવે છે -કેસુરીના 
* એન્જિનિયરિંગ ઉદ્યોગ નું મુખ્ય કેન્દ્ર કયું છે- અમદાવાદ 
* ભારતનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણ નું કારખાનું ક્યાં આવેલું છે- જામનગર 
* વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે- 21 માર્ચ 
* વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવાય છે -22 એપ્રિલ 
* વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે -16 સપ્ટેમ્બર 
* ગુજરાતના કયા બંધને કેમિકલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે- દહેજ બંદર 
* મુંદ્રા બંદર કઈ નદીના સંગમસ્થાન પર આવેલું છે- ભુખી અને કેવડી 
* સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ક્યારે થઈ હતી- ૧૮૮૦માં 
* સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ૧૮૮૦માં ક્યાંથી ક્યાં થઈ હતી- ભાવનગરથી વઢવાણ 
* ઝોલાપુરી નદીના મુખ પર કયું બંદર આવેલું છે- પીપાવાવ 
* રાજકોટ જિલ્લામાં આવેલું હડપ્પન સંસ્કૃતિનું જાણીતું સ્થળ કયું છે -રોજડી 
* કચ્છમાં એકમાત્ર બંધ કયો આવેલો છે- રૂદ્રમાતા બંધ 
* કંડલા બંદરનું ઉપનામ જણાવો- ભરતી બંદર 
* ગુજરાતમાં બાજરીના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે -બનાસકાંઠા 
* ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે -વઘઈ ડાંગ 
* સુરજબારી બંધ કયા જીલ્લામાં આવેલો છે -કચ્છ 
* ગુજરાત ના કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલ આવેલા છે -10% 
* સૌરાષ્ટ્રની એક માત્ર કઈ નદી છે કે જે સાબરમતીને મળે છે- લીંબડી ભોગાવો 
* કુલ ખનિજ ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે -છઠ્ઠું 
* બોકસાઈટ સૌથી વધુ કયા જિલ્લામાંથી મળી આવે છે -દેવભૂમિ દ્વારકા 
* જિલ્લાની રચના કરી નવા છ જિલ્લાઓ કયા મુખ્યમંત્રીના સમયમાં બનાવવામાં આવ્યા હતા -શંકરસિંહ વાઘેલા
* ગુજરાતમાં સૌપ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં કરવામાં આવ્યો હતો -મહેસાણા 
* ઉત્તર ગુજરાતની ત્રણ કુવારીકા નદીઓના નામ જણાવો- બનાસ સરસ્વતી અને રૂપેણ 
* કયા વર્ષે અરબો ના આક્રમણ દ્વારા મૈત્રક સતા નું પતન થયું- ઈ.સ. 788 
* યાત્રાળુ વેરો કયા વર્ષથી નાબૂદ કરવામાં આવ્યો- 1990 
* ગુજરાતમાં જીએચસીએલ પ્લાન્ટ ક્યાં આવેલો છે- સુત્રાપાડા વેરાવળ 
* શ્યામ સરોવર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે- મેશ્વો નદી 
* ટર્બાઈન બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે- હાલોલ પંચમહાલ 
* ગુજરાત હિમાલય સિમેન્ટ ની ફેક્ટરી ક્યાં આવેલી છે- રાણાવાવ પોરબંદર
* ગુજરાતમાં સૌથી વધુ નારિયેળ નું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે- જુનાગઢ 
* ગુજરાતમાં સૌથી વધારે તાંબુ અને શિશુ કયા જિલ્લામાંથી મળી આવે છે -બનાસકાંઠા 
* ગુજરાતમાં સૌથી વધારે ફ્લોરસ્પાર કયા જિલ્લામાંથી મળી આવે છે- છોટાઉદેપુર 
* એલેમ્બિક દવા બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે -વડોદરા 
* ઈડરિયો ગઢ ભારતની કઈ ગિરિમાળા નો ભાગ છે -અરવલ્લી ગિરિમાળા 
* ગુજરાતના સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે- ડાંગ 
* ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે -નર્મદા 
* કદંબ સંસ્થાની સ્થાપના કરનાર મહિલા કોણ છે -કુમુદિની લાખિયા 
* મોહમ્મદ પના મસ્જિદ ક્યાં આવેલ છે- ભુજ 
* કચ્છના રણમાં ભૂલા પડેલા ઓને રસ્તો બતાવનાર સંત નું નામ જણાવો- દાદા મેકરણ 
* નંદીની પંડ્યાનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે -પર્વતારોહક 
* ગંગાજી અને જમુનાજી કુંડ ક્યાં આવેલા છે -કચ્છ રામપરવેકરા ખાતે 
* આંબો અને બારમાસી શેના પ્રકાર છે- ભજન 
* નારાયણ સરોવરનું પાણી કેવું છે -ખારું 
* ગુજરાતમાં ખારેક અને ખલેલાના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને આવે છે- કચ્છ જિલ્લો 
* ગરમ પણ કપડાં પર રંગીન દોરાથી કરવામાં આવતી ભરતકામ ને કઈ ભરતકામ કહેવાય છે - આરી ભરત 
* રવેચીનો મેળો ક્યાં ભરાય છે - રાપર 
* કઠોળ સંશોધન કેન્દ્ર કયા તાલુકામાં આવેલું છે -દાંતીવાડા 
* બટાકા રિસર્ચ સ્ટેશન કયા તાલુકામાં આવેલું છે -ડીસા 
* મુક્તેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે -સરસ્વતી નદી ઉપર 
* બનાસ નદીનું પ્રાચીન નામ જણાવો -પર્ણાશા 
* ગુજરાતમાં સૌથી વધારે તાલુકા કયા જિલ્લામાં આવેલા છે- બનાસકાંઠા 
* નખત્રાણા પાસે કયો મેળો ભરાય છે- જખ નો મેળો 
* મોતી ભરતને બીજા કયા નામે પણ ઓળખાય છે -આરી ભરત 
* ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ની સ્થાપના કયા વર્ષે થઈ -2004 
* સહસ્ત્રલિંગ સરોવરના કિનારે કેટલા શિવલિંગો હતા- 1008 
* પાટણ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે -નવ 
* ગુજરાતમાં મુખ્યત્વે કેટલી શક્તિપીઠો આવેલી છે -3 
* હુડીલા શોર્ય ગાન કયા નૃત્ય વખતે ગાવામાં આવે છે- મેરાયો 
* શાહી કુંડ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે -પાટણ 
* ગાંધીનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે -ચાર 
* હીરુવાવ ક્યાં આવેલી છે- મોડાસા 
* કાલી નિકેતન તરીકે ઓળખાતું રાજમહેલ ક્યાં આવેલું છે- છોટાઉદેપુર 
* છોટાઉદેપુર જિલ્લાના કઈ કોમના પીઠોરા ના ચિત્રો પ્રખ્યાત છે -રાઠવા જ્ઞાતિ 
* છોટાઉદેપુર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે- છ 
* સાબરકાંઠાની મુખ્ય નદી કઈ છે- હાથમતી 
* ગાંધીનગરમાં ફેબ્રુઆરીમાં કયો ઉત્સવ ઉજવાય છે -વસંત ઉત્સવ 
* ગાંધીનગર ને કઈ નગરી કહેવાય છે- ઉદ્યાનનગરી 
* ગાંધીનગર શહેરમાં કેટલા સેક્ટર આવેલા છે -30 સેક્ટર 
* સૌથી વધારે મેળા કયા મહિનામાં ભરાય છે -શ્રાવણ મહિનામાં 
* કાનગોપી ના વેશમાં મશ્કરો કયા નામે ઓળખાય છે- સુખાજી 
* ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલા ટકા છે -૭.૪૧ 
* દેવ ડેમ કયા જિલ્લામાં આવેલું છે -પંચમહાલ જીલ્લો 
* નસવાડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે -છોટાઉદેપુર 
* ઝંડ હનુમાનજી નું મંદિર ક્યાં આવેલું છે -બોડેલી 
* ઠાસરા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે- ખેડા જીલ્લો 
* ગોવર્ધનરામ ત્રિપાઠી નું નિવાસસ્થાન ક્યાં આવેલું છે- નડિયાદ 
* નડિયાદ કઈ નગરી તરીકે જાણીતું છે -સાક્ષર નગરી 
* ગોમતી નદીના કિનારે કયું સ્થળ વસેલું છે- ડાકોર 
* કુંડા વાવ ક્યાં આવેલી છે- કપડવંજ 
* ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી ક્યાં આવેલી છે- નડિયાદ 
* ગુજરાતમાં સૌપ્રથમ સૂર્ય ઉદય ક્યાં થાય છે -દાહોદ ગરબાડા 
* સંપૂર્ણ ભારતમાં સર્વપ્રથમ સૂર્ય ઉદય કયા રાજ્યમાં થાય છે- અરુણાચલ પ્રદેશ 
* 23.5 ઉત્તર અક્ષાંસ નું નામ જણાવો- કર્કવૃત 
* વિષુવવૃત મકરવૃત ની વચ્ચે કયો કટિબંધ આવેલો છે- ઉષ્ણકટિબંધ 
* બે રેખાંશ વચ્ચે કેટલી મિનિટ નું અંતર હોય છે -ચાર મિનિટ 
* બે અક્ષાંશ વચ્ચે નું અંતર જણાવો- 111 કિલોમીટર 
* 0 અંશ રેખાંશ ક્યાંથી પસાર થાય છે- લન્ડન 
* ભૂચર મોરીના યુદ્ધનું વર્ણન ઝવેરચંદ મેઘાણીની કઈ રચનામાં છે -સમરાંગણ 
* ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે -3214 કિલોમીટર 
* ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે- 2933 કિલોમીટર 
* ગળતેશ્વર ખાતે કયા યુગ નું શિવાલય આવેલ છે- સોલંકી યુગ 
* ધાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે- દાહોદ 
* ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ- ૧૯૭૫ 
* ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ -1995 
* ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઈ- 1920 
* ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ -1949 
* અમદાવાદમાં કુલ કેટલા દરવાજા આવેલા છે- 21 
* ગુજરાતમાં જામફળ ક્યાંના વખણાય છે -ધોળકા 
* નળ સરોવર પક્ષી અભ્યારણ કેટલા જિલ્લામાં ફેલાયેલ છે- બે 
* ધોળકા એ મહાભારત કાળનું કયું નગર છે -વિરાટનગર 
* રાણી ની વાવ ક્યાં આવેલી છે- કપડવંજ 
* ખંભાતનું શું ફેમસ છે -હલવો 
* સોજીત્રા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે -આણંદ 
* ગુજરાતમાં સૌ પ્રથમ ઇજનેરી કોલેજ ક્યાં શરૂ થઈ -આણંદ 
* નિરાધારોની માતા અને આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે -પેટલાદ 
* ડાંગી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે- ચાળો નૃત્ય 
* નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ની સ્થાપના કયારે થઇ- 2003 
* વેરાઈ માતા નું તળાવ ક્યાં આવેલું છે -આણંદ 
* પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે-અમદાવાદ 
* ઉત્તમ ડેરી ક્યાં આવેલી છે -અમદાવાદ 
* વિઠ્ઠલ બંદર કયા જિલ્લામાં આવેલું છે -અમદાવાદ 
* શિનોર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે -વડોદરા 
* લક્ષ્મી વિલાસ પેલેસ કયા જિલ્લામાં આવેલું છે -વડોદરા 
* નાગેશ્વર તળાવ ક્યાં આવેલું છે -ડભોઇ 
* ગરબિના રચયિતા કોણ છે -દયારામ 
* નજરબાગ પેલેસ ક્યાં આવેલ છે- વડોદરા 
* વડોદરા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે- 8 
* પંચમુખી હનુમાનજી નું મંદિર ક્યાં આવેલું છે- માલસર 
* પાદરા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે- વડોદરા 
* ભરૂચ જિલ્લાના કેટલા તાલુકાઓ છે- નવું 
* ઇ.સ. 1901 માં રાણી વિક્ટોરિયા ની યાદમાં લોકોએ શું બંધાવેલું- વિક્ટોરિયા ટાવર 
* કયો ટાવર 2001ના ભૂકંપમાં નાશ પામ્યો- વિક્ટોરિયા ટાવર  
* કબીરવડ માં કેટલા વર્ષ જૂનું વડ આવેલું છે- છસ્સો વર્ષ 
* માધ મેળો ક્યાં ભરાય છે- ભરૂચ 
* કઈ જગ્યાએ ૧૮ વર્ષે કુંભમેળો ભરાય છે -ભાડભૂત 
* મહંમદ તળાવ ક્યાં આવેલું છે- વડોદરા 
* દક્ષિણામૂર્તિ મંદિર ક્યાં આવેલું છે- ચાંદોદ 
* ચુનીલાલ ગાંધી વિદ્યાભવન ક્યાં આવેલું છે- સુરત ખાતે 
* માંડવી તાલુકો ગુજરાતના કયા બે જિલ્લામાં આવેલો છે- સુરત અને કચ્છ 
* સંત આપા જાદરા ક્યાંના વતની હતા -થાન (સુરેન્દ્રનગર)
* ડાંગ જિલ્લાના કેટલા તાલુકા છે -ત્રણ 
* દાદાભાઈ નવરોજી નું જન્મ સ્થળ કયું છે -નવસારી 
* જલાલપોર તાલુકો કયા જિલ્લામાં છે- નવસારી 
* જમશેદજી તાતાનો જન્મ સ્થળ કયું છે -નવસારી 
* નવસારી જિલ્લાના કેટલા તાલુકા છે -છ 
* કસ્તુરબા સેવા આશ્રમ ક્યાં આવેલો છે -મરોલી 
* તાપી નદી બીજા કયા નામથી ઓળખાય છે- સૂર્યપુત્રી 
* કરજણ ડેમ ક્યાં આવેલો છે- રાજપીપળા 
* સરદાર સરોવર બંધ કયા જીલ્લામાં આવેલો છે -નર્મદા 
* ગુજરાત ઈન્સેકટીસાઈઝ લિમિટેડ ક્યાં આવેલું છે- અંકલેશ્વર 
* ભારતનું સૌથી વધુ ઝડપથી વિકાસ પામતુ શહેર કયું છે- સુરત 
* મહુવા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે -ભાવનગર 
* અમરેલી નું મૂળ સંસ્કૃત નામ શું હતું- અમરાવલી 
* કવિ કાન્ત ની જન્મભૂમિ કઈ છે- ચાવંડ 
* ભાવસિંહજી પોલિટેકનિક સંસ્થા ક્યાં આવેલ છે -ભાવનગર 
* બોટાદ જિલ્લાના કેટલા તાલુકા છે -ચાર 
* વલભીપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે- ભાવનગર 
* વલસાડમાં કઈ નદીના કિનારે આવેલ છે- ઓરંગા નદી 
* ઉમરગામ તાલુકો કયા જિલ્લામાં છે -વલસાડ 
* ઊદવાડા કઇ નદીના કિનારે આવેલું છે- કોલક નદી 
* ગાંધીજીએ ક્યારે મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો- 6 એપ્રિલ 1930 
* સતી રાણકદેવી નું મંદિર ક્યાં આવેલું છે- વઢવાણ સુરેન્દ્રનગર 
* રેતીમાં રચાયેલું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે -માધવપુર 
* દ્વારકા કઈ નદીના કિનારે આવેલું તીર્થ સ્થાન છે -ગોમતી નદી 
* દેના બેન્ક ના સ્થાપક કોણ છે -દેવકરણ નાનજી 
* ગિરનારમાં કયા દાતાર ની ટુંક આવેલી છે- જમિયલશા પીર 
* નરસિંહ ચોરો ક્યાં આવેલો છે -જુનાગઢ 
* ઉના તાલુકો કયા જિલ્લામાં આવેલો છે -ગીર સોમનાથ 
* ગંધક યુક્ત ગરમ પાણીના સાત કુંડ ક્યાં આવેલા છે- તુલસીશ્યામ 
* સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે- ભાવનગર ખાતે 
* રેવતી કુંડ ક્યાં આવેલો છે- ગિરનાર 
* રાજસ્થળી ડેમ કયા તાલુકામાં આવેલો છે- પાલીતાણા 
* લોધીકા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે -રાજકોટ 
* જામનગર વસાવનાર નું નામ જણાવો રાજવી -જામરાવળ 
* કાલાવડ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે -જામનગર 
* જામનગર જિલ્લાના તાલુકા કેટલા છે -છ 
* ગોપાલ ડેરી ક્યાં આવેલી છે -રાજકોટ 
* સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ની સ્થાપના ક્યારે થઇ -1955
* ચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે છે- 220 થી 260 વાર 
* પૃથ્વી પર પાખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું છે- શાહમૃગ 
* કયુ પક્ષી ચાંચ ઉલટી રાખીને ખાય છે -સુરખાબ 
* ભારતનું સૌથી મોટી પાંખો વાળુ પક્ષી કયું છે -દાઢી વાળું ગીધ 
* તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે- જેન્ટો પેગવીન
* ક્યાં પક્ષી ની આંખો ની દ્રષ્ટિ તીક્ષ્ણ હોય છે- ફાલ્કન
* જીવવિજ્ઞાન ની દ્રષ્ટિ એ હંસ ને શું કહેવાય છે -ગીઝ 
* ક્યાં દેશ માં સૌથી વધારે પક્ષીઓ વિનાશ ના આરે છે- ઇન્ડોનેશિયા
* ફિલિપાઇન્સના ગરુડ નો પ્રિય ખોરાક કયો છે- વાંદરા
* ક્યાં પક્ષી નો ખોરાક સૌથી વધારે હોય છે- માછલી પર જીવતા પક્ષીઓ નો
* કદ ના પ્રમાણ માં સૌથી વજનદાર મગજ ક્યાં પક્ષી નું હોય છે- પોપટ 
* સૌથી મોટો માળો બનાવતું પક્ષી કયું છે -બાલ્ડ ઈગલ 
* દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું છે- ધ એનેડીયણ કોનડોર 
* જીવ સૃષ્ટિ માં સૌથી વધારે તીક્ષ્ણ નખ કોને હોય છે- પક્ષીઓ ને 
* સૌથી નાનું ઈંડું કયા પક્ષી નું હોય છે- વરવેઇન હમીંગ બર્ડ 
* વિશ્વ માં ક્યાં પક્ષી ની પાંખ નવરંગી હોય છે- વિટકા પક્ષી 
* કયું પક્ષી છે જે જમીન પર પગ મૂકતું નથી તેવી માન્યતા છે- હરિયલ પક્ષી 
* અમદાવાદના પ્રથમ મેયર નું નામ જણાવો- ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ 
* સૌપ્રથમ કન્યાશાળા ગુજરાતમાં કઈ જગ્યાએ શરૂ થઈ -અમદાવાદ ખાતે 
* પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મનું નામ જણાવો- નરસિંહ મહેતા 
* ગ્રંથાલય પ્રવૃતિના પ્રણેતા કોને કહેવાય છે -મોતીભાઇ અમીન 
* હેમચંદ્રાચાર્ય નું ઉપનામ જણાવો -કલિકાલ સર્વજ્ઞ 
* સુરેન્દ્રનગર નું પ્રાચીન નામ જણાવો -ઝાલાવાડ
* ગોધરા નું પ્રાચીન નામ જણાવો -ગોધ્રિકા પંથક 
* દક્ષિણ નું કાશી તરીકે ગુજરાતનું કયું શહેર ઓળખાય છે- ચાંદોદ 
* સૌરાષ્ટ્રનું પેરિસ કોને કહે છે -જામનગર ને 
* ગુજરાતનું સૌથી ઊંચો બંધ કયો છે -સરદાર સરોવર યોજનાનો બંધ 
* ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર ક્યાં આવેલું છે- ઊંઝા (મહેસાણા) 
* શુદ્ધ પંચાંગના સૌપ્રથમ પ્રકાશકનું નામ જણાવો- ઈચ્છારામ દેસાઈ 
* ગુજરાતમાં જહાજવાડો સ્થાપનાર નું નામ જણાવો- વાલચંદ હીરાચંદ 
* મોરારજી દેસાઈને કઈ સાલ માં ભારત રત્ન મળેલો -1991 
* ગંગાસર તળાવ જે વિરમગામ ખાતે આવેલું છે તે કોણે બંધાવ્યું હતું -ગંગુ વણઝારાએ 
* યુગ વિધાયક સર્જક કોનું ઉપનામ છે -કવિ નર્મદ 
* મોતી મહેલ ક્યાં આવેલો છે -અમદાવાદ 
* પતાઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે- ચાંપાનેર 
* રાજમહેલ કઈ કઈ જગ્યાએ આવેલ છે -ગોંડલ, હિંમતનગર અને વઢવાણ 
* બેંગ લાઇબ્રેરી ક્યાં આવેલી છે -રાજકોટ 
* લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઈબ્રેરી ક્યાં આવેલી છે -સુરત ખાતે 
* ગુજરાતમાં મકાઈ ક્યાંની વખણાય છે -દાહોદ 
* બોતેર કોઠા ની વાવ ક્યાં આવેલી છે -મહેસાણા 
* મેશ્વો નદીના કિનારે કયું શહેર વસેલું છે- શામળાજી 
* ગંગાજળિયા તળાવ ક્યાં આવેલું છે- ભાવનગર 
* લાલપરી તળાવ ક્યાં આવેલું છે- રાજકોટ 
* ઇંગલિશ ખાડી પાર કરનાર પ્રથમ ભારતીય કોણ છે- મિહિર સેન 
* સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય તેવા વડાપ્રધાન નું નામ જણાવો -નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી 
* આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા -ડાયના એદુલજી 
* પ્રથમ મહિલા રેલવે મંત્રી- મમતા બેનરજી 
* પ્રથમ ભારતીય મહિલા સાંસદ નું નામ જણાવો- રાધાબાઈ સુબ્રમણ્યમ 
* મિસ વર્લ્ડ બનનાર પ્રથમ મહિલા નું નામ જણાવો -રીટા ફારીયા 
* બુકર પ્રાઈઝ વિજેતા પ્રથમ મહિલા નું નામ જણાવો -અરુંધતી રોય 
* હેલ્થ મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે -વડોદરા 
* સેક્સ પિયર સોસાયટી ની સ્થાપના કરનારનું નામ જણાવો -સંત પ્રસાદ ભટ્ટ 
* ભુવનેશ્વરી પીઠ જે ગોંડલ ખાતે આવેલી છે તેના સ્થાપકનું નામ જણાવો -જીવરાજ શાસ્ત્રી 
* પ્રાદેશિક કપાસ કોટન સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે- ભરૂચ 
* મેન કપાસ કોટન સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે -સુરત 
* ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી ક્યાં આવેલી છે- ગોધરા
* કામધેનું યુનિવર્સિટી ક્યાં આવેલી છે- ગાંધીનગર 
* હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઇ- 1986 
* શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઇ- 2008 
* રક્ષા શક્તિ યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઇ- 2009 
* નિરમા યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઇ -2003 
* ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ગુજરાતમાં કયાં આવેલી છે -અમદાવાદ 
* ધીરજ બહેન પરીખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે- કપડવંજ 
* ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ જણાવો- 590 કિલોમીટર 
* ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ જણાવો- 500 કિલોમીટર 
* ગુજરાતની વિધાનસભાની બેઠક જણાવો -182 
* ગુજરાતનું પ્રથમ પાટનગર નું નામ જણાવો- અમદાવાદ 
* ગુજરાત મધ્યમ શહેર ની સંખ્યા જણાવો- 264 
* ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા જણાવો- 8 
* ગુજરાતમાં સૌથી વધુ ભેજવાળા જંગલ ધરાવતો જીલ્લો જણાવો- ડાંગ અને સુરત 
* ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જીલ્લો જણાવો -દાહોદ 
* ગુજરાત ની વસ્તી ગીચતા જણાવો- 308 
* ભારતની પ્રથમ ઓપન યુનિવર્સિટી નું નામ જણાવો- આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટી 
* પ્રથમ ભારતીય ફિલ્મ નિર્દેશક નું નામ જણાવો -દાદાસાહેબ ફાળકે 
* રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર પ્રથમ ખેલાડીનું નામ જણાવો -વિશ્વનાથ આનંદ 
* ભારતમાં પ્રથમ ફ્રેન્ચ વેપારી મથક ની શરૂઆત ક્યાં થઈ- સુરત 
* ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ- 1951 
* ભારતમાં સૌપ્રથમ કેરોસીન મુક્ત રાજ્ય કયું -ન્યુ દિલ્હી 
* ભારતનું પ્રથમ લોખંડનું કારખાનું ક્યાં આવેલું છે -જમશેદપુર 
* ભારતનો સૌથી લાંબો રેલવે રૂટ કયો છે -વિવેક એક્સપ્રેસ દિબ્રુગઢ થી કન્યાકુમારી 
* ભારતની સૌથી લાંબી ઉપનદી કઈ છે- યમુના 
* ભારતની સૌથી મોટી ગુફા નું નામ જણાવો- ઇલોરાની ગુફા 
* વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે -રાજસ્થાન 342239 ચોરસ કિલોમીટર 
* રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર નું નામ જણાવો -સી.ડી.દેશમુખ 
* લોકસભામાં ચૂંટાનાર પ્રથમ વૈજ્ઞાનિક નું નામ જણાવો- ડોક્ટર મેઘનાદ સહા 
* ભારતનો સૌથી મોટો ચલિત જવાળામુખી ગયો છે -અંદમાન નિકોબાર 
* ભારતની સૌથી મોટી ઈલેક્ટ્રીક લાઈન ગઈ છે -કોલકાતાથી દિલ્હી 
* ગુરુ ની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે -અમૃતસર 
* પર્વતોની રાણી તરીકે કયું શહેર ઓળખાય છે -મસુરી 
* ભારતની કાળી નદી તરીકે કઈ નદી ઓળખાય છે- શારદા નદી 
* કયા શહેરને ભારતનો બગીચો કહેવામાં આવે છે- બેંગલોર 
* ભારતનું સૌથી પવિત્ર શહેર કયું છે -વારાણસી 
* ભારતનું આધ્યાત્મિક પાટનગર કયું છે- વારાણસી 
* નિર્મળ હૃદય એ કોનું ઉપનામ છે -મધર ટેરેસા 
* જનરલ રાજેન્દ્રસિંહ નું ઉપનામ જણાવો- સ્પેરો 
* મહારાણી એલિઝાબેથ નું ઉપનામ જણાવો -મેડમ ક્વીન 
* બ્રહ્મગુપ્ત નું ઉપનામ શું છે- ભારતનો ન્યુટન 
* સૌથી વધુ વસ્તી ધરાવતું ભારતનું શહેર કયું છે- મુંબઈ 
* ભારત સંપૂર્ણ ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે -ગુજરાત 
* વન-ડે ક્રિકેટમાં પંદર હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ છે- સચિન તેંડુલકર 
* સંપૂર્ણ ભારતમાં સૌથી વધારે જંગલ ધરાવતું રાજ્ય કયું છે -મધ્ય પ્રદેશ 
* વેદાંત કોલેજ ની સ્થાપના ક્યારે થઇ- 1825 
* શિવાજી સાગર સરોવર ક્યાં આવેલ છે -મહારાષ્ટ્ર 
* સુકના સરોવર ક્યાં આવેલ છે -ચંદીગઢ 
* નખી સરોવર ક્યાં આવેલ છે- રાજસ્થાન 
* સરસ્વતી સન્માન પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે -સાહિત્યક્ષેત્રે 
* લોકમાન્ય ટિળક પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે -દેશની સેવા બદલ 
* જીવન રક્ષા મેડલ ક્યારે આપવામાં આવે છે- આગ પાણી જેવા અકસ્માતમાંથી કોઈનો જીવ બચાવવા બદલ
* લોરેન્સ પુરસ્કાર કયા ક્ષેત્રે આપવામાં આવે છે- રમત ગમત ક્ષેત્રે 
* "મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથીયાઓ ની નવી શરૂઆત છે" આ ઉક્તિ કોની છે- ડોક્ટર રાધાકૃષ્ણ 
* બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે આ વાક્ય કોનું છે- ટીપુ સુલતાન
* દરેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા આ વાક્ય કોનું છે- રવીન્દ્રનાથ ટાગોર 
* ગીતાના ત્રણ ઘટક કયા કયા છે -કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાન યોગ 
* વેદાંગ ની સંખ્યા કેટલી છે-છ 
* વિષ્ણુ ભગવાનના દસ અવતાર માંથી દસમો અવતાર કયો છે -કલ્કી 
* વિષ્ણુ ભગવાનના દસ અવતાર માંથી ચોથો અવતાર કયો છે- નરસિંહ 
* વિષ્ણુ ભગવાનના દસ અવતાર માંથી આઠમો અવતાર કયો છે- ભગવાન શ્રીકૃષ્ણ 
* ખાલસા બંધક ના સ્થાપકનું નામ જણાવો- ગુરુ ગોવિંદસિંહ 
* વિક્રમશીલા યુનિવર્સિટીના સ્થાપકનું નામ જણાવો- ધર્મપાલ  
* ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યના સ્થાપક કોણ છે -કુતબુદીન એબક 
* સૌથી ઓછી ઉંમરે નોબેલ પુરસ્કાર મેળવનાર નું નામ જણાવો- યુસુફ જઈ મલાલા 
* નોબલ પુરસ્કાર કયા વર્ષથી આપવામાં આવે છે- 1901 
* એશિયાનો નોબેલ પુરસ્કાર એટલે કયો પુરસ્કાર- રેમન મેગ્સેસે એવોર્ડ 
* ન્યાય માટે સોનાની સાંકળ ની સ્થાપના કરનાર કોણ છે- જહાંગીર 
* અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ના સ્થાપક નું નામ જણાવો -સર સૈયદ અહમદ ખાન 
* આનંદ વન ના સ્થાપક નું નામ જણાવો -બાબા આમટે 
* ફિલ્મ જગત નો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર કયો છે- ઓસ્કાર પુરસ્કાર
* વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ ભારતનો પ્રથમ જિલ્લો કયો છે- અમદાવાદ 
* બિલકુલ વનવિસ્તાર ન ધરાવતો જિલ્લો કયો છે- આણંદ 
* સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે- વડોદરા 
* હિન્દુઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે -અમદાવાદ 
* હિન્દુઓની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે- ડાંગ 
* મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે- અમદાવાદ 
* મુસ્લિમોની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે- ડાંગ 
* ખ્રિસ્તીઓની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે -તાપી 
* ખ્રિસ્તીઓની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે -પોરબંદર 
* શિખોની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે -અમદાવાદ 
* શિખોની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે- નર્મદા 
* જૈનો ની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે -અમદાવાદ 
* જૈન ની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે- ડાંગ 
* બૌદ્ધ ની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે- સુરત 
* બોધની સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે- ડાંગ 
* સૌથી વધુ ખેડૂતોની સંખ્યા ધરાવતો જિલ્લો કયો છે- બનાસકાંઠા 
* સૌથી ઓછા ખેતર ધરાવતો જિલ્લો કયો છે- ડાંગ 
* શેરડી નું સૌથી વધારે ઉત્પાદન- સુરત 
* મગફળીનું સૌથી વધારે ઉત્પાદન -જુનાગઢ 
* ડુંગળી નું સૌથી વધારે ઉત્પાદન- ભાવનગર 
* દાડમ નું સૌથી વધારે ઉત્પાદન -ભાવનગર 
* ઇસબગુલનું સૌથી વધારે ઉત્પાદન -બનાસકાંઠા 
* કપાસનું સૌથી વધારે ઉત્પાદન -સુરેન્દ્રનગર 
* ઘઉં નું સૌથી વધારે ઉત્પાદન -અમદાવાદ 
* બટેકા નું સૌથી વધારે ઉત્પાદન -બનાસકાંઠા 
* બાજરી નું સૌથી વધારે ઉત્પાદન- બનાસકાંઠા 
* ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે -પાકિસ્તાન 
* ગુજરાતનું કયું મંદિર કર્કવૃત ઉપર આવેલું છે- મોઢેરા નું સૂર્ય મંદિર 
* ગુજરાત માં કેટલા અભ્યારણ્ય આવેલા છે- 23 
* ગુજરાત માં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે- ચાર 
* ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે --અઢાર 
* ગુજરાત માં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે - એક 
* ભારતમાં ટોટલ કેટલા અભ્યારણ્ય આવેલા છે -566 
* ભારતમાં ટોટલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે -104 
* સાબરમતી નદી ની લંબાઈ કેટલી છે- 320 કિલોમીટર 
* ચીકુ નું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે- વલસાડ 
* પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે- વલસાડ 
* અમૃતવર્ષીની વાવ કયા જિલ્લામાં આવેલી છે -અમદાવાદ 
* અમર પેલેસ ક્યાં આવેલો છે- વાંકાનેર 
* ગુજરાત નો પ્રથમ નંબર નો રોકડીયો પાક કયો છે- મગફળી
* ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે -નહેરુ પુલ 
* ગુજરાતનું સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું -બારડોલી
* વસુધારા ડેરી ક્યાં આવેલી છે- વલસાડ 
* જૂનાગઢ ખાતે આવેલ નવઘણ કૂવો કયા કિલ્લામાં આવેલ છે -ઉપરકોટ કિલ્લો 
* સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી કયા જિલ્લામાં આવેલી છે- જુનાગઢ 
* કયા સ્થળ ને કાઠીયાવાડ નો દરવાજો ગણાય છે- વઢવાણ 
* ગુજરાતમાં ભક્તિવન ક્યાં બનાવવામાં આવ્યું છે- ચોટીલા ડુંગરની તળેટીમાં 
* સાંસ્કૃતિક વનો બનાવવાના શરૂ થયા ત્યારે 2004માં કયું બનાવવામાં આવ્યું હતું- પુનિત વન 
* પુનિત વન કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું છે- ગાંધીનગર 
* મારુતિ નંદન વન ક્યાં આવેલું છે -વલસાડ 
* પોરબંદર નું પૌરાણિક નામ શું છે -સુદામાપુરી અને અસ્માવતી 
* સ્વાસ્થ્ય મ્યુઝિયમ ક્યાં આવેલું છે- વડોદરા 
* કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે -નળ સરોવર 
* ગુજરાતના કયા વિસ્તારની જાફરાબાદી ભેંસ જાણીતી છે -સૌરાષ્ટ્ર 
* ગિરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે- સુવર્ણરેખા 
* બીલીમોરા કઇ નદીના કિનારે આવેલું છે- અંબિકા 
* ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે- રાજપીપળા 
* વડીયા પેલેસ ક્યાં આવેલ છે- રાજપીપળા 
* મોંઘીબા ની સમાધિ ક્યાં આવેલી છે -સિહોરમાં 
* ખાન સરોવર ક્યાં આવેલું છે -ધોળકા 
* પારણા બનાવવા માટે કયું સ્થળ જાણીતું છે -સંખેડા 
* બગદાણા કઈ નદી કિનારે આવેલું છે -બગડ 
* કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન ગણાય છે -રાણી સિપ્રીની મસ્જિદ 
* નર્મદા નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે- ૧૬૦ કિલોમીટર 
* આરાસુરની ગિરિમાળા કેટલા કિલોમીટર લાંબી છે -161 કિલોમીટર 
* ખોડીયાર બંધ યોજનાથી કયા જિલ્લા ને વધારે લાભ થયો -અમરેલી 
* રૂપેણ બંદર કયા જિલ્લામાં આવેલું છે -દેવભૂમિ દ્વારકા 
* રાજકોટ અને સુરેન્દ્રનગર ઉપરાંત કયા જિલ્લાના કેટલાક ગામોને મોરબી માં સમાવવામાં આવ્યા- જામનગર
* નવજીવન એક્સપ્રેસ કયા બે વિસ્તાર વચ્ચે દોડે છે -અમદાવાદ થી ચેન્નઈ 
* ગુજરાત માં કુલ કેટલા તાલુકા આવેલા છે- 251 
* ભાદર નદીની ઉપનદી કઈ છે- વેણુ 
* ગાંધીનગર અને ખેડા જિલ્લાને કઇ નદી અલગ કરે છે -વાત્રક નદી 
* જૂનાગઢની કઈ કેરી વખણાય છે- કેસર કેરી 
* વલસાડની કઈ કેરી ફેમસ છે- હાફૂસ કેરી 
* મધુર ડેરી ક્યાં આવેલી છે -ગાંધીનગર 
* ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે- સુરેન્દ્રનગર 
* મધુવન પરિયોજના કઈ નદી પર છે- દમણ ગંગા 
* ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે -કચ્છ 
* શ્રી સુમિત રત્નસૂરી જૈન લાઈબ્રેરી કયા આવેલી છે -ખેડા 
* જૈન તીર્થ સ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે- કચ્છ જિલ્લામાં 
* ધોરાજી કઇ નદીના કિનારે આવેલું છે- ભાદર 
* પાલીતાણા ઉપર કુલ કેટલા મંદિરો આવેલા છે -૮૬૩ 
* ગુજરાત લલિત કલા એકેડમી ક્યાં આવેલી છે -ગાંધીનગર 
* વિક્ટોરિયા ટાવર ક્યાં આવેલું છે -ભરૂચ 
* ગુજરાત ગેસ ક્રેકર પ્લાન્ટ કયાં આવેલો છે- હજીરા 
* ગુજરાતમાં ગાલીચા વણાટના કેન્દ્રો કયા જિલ્લામાં આવેલા છે -કચ્છ 
* દંડકારણ્ય નામનો વિસ્તાર કયા જીલ્લામાં આવેલો છે- ડાંગ 
* કૃષ્ણને પોતાનો દેહત્યાગ કયા જગ્યાએ કર્યો હતો -ભાલકા તીર્થ 
* અણગોર નું શિવ મંદિર ક્યાં આવેલ છે -ભુજ 
* સૈફી ટાવર ક્યાં આવેલ છે -ખંભાત 
* શેત્રુંજી નદી ક્યાંથી નીકળે છે -ગીર ની ટેકરી માંથી 
* ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે -વલસાડ 
* મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં જિલ્લામાં આવેલું છે- ગાંધીનગર 
* ઓપરેશન ફ્લડ શેની સાથે સંકળાયેલું છે -દૂધ ઉત્પાદન સાથે 
* સરદાર સંગ્રહાલય ક્યાં આવેલું છે -સુરત 
* માધા વાવ ક્યાં આવેલી છે- વઢવાણ 
* ભીમનાથ દેવાલય કઇ નદીના કિનારે આવેલું છે- નીલકા 
* મણી મંદિર ક્યાં આવેલું છે- મોરબી
* હીરુ વાવ ક્યાં આવેલી છે- મોડાસા 
* સુરતની કઈ જ્ઞાતિ જરી ગીલિટ માટે જાણીતી છે -રાણા 
* શ્રી રંગ અવધૂત નો આશ્રમ કઈ નદી કિનારે આવેલો છે -નર્મદા 
* ઊના અને કોડીનાર માં કયો ઉદ્યોગ વિકસ્યો છે- ખાંડ ઉદ્યોગ 
* ભારત મંદિર ક્યાં આવેલું છે -પોરબંદર 
* બુલંદ ટાવર ક્યાં આવેલો છે -ભુજ 
* ગુજરાત ડેરી વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી- 1973 
* ગુજરાત ડેરી વિકાસ નિગમ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે- ગાંધીનગર 
* ગુજરાત મેરીટાઇમ બોર્ડ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી -5 એપ્રિલ 1982 
* વિશ્વમાં જહાજ તોડવાના ઉદ્યોગમાં અલંગ બંદર નો કેટલામો નંબર છે- બીજો નંબર 
* વિશ્વમાં જહાજ તોડવામાં પ્રથમ નંબર કોનો છે -ચીન 
* ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી- 1962 
* નર્મદા યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો હતો -પંડિત જવાહરલાલ નહેરુ 
* ખાખરી નદી કયા જીલ્લામાં વહે છે -ડાંગ 
* સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે- સોનગઢ 
* સૌરાષ્ટ્રની મધ્યમાં કયો ડુંગર આવેલો છે- ચોટીલા 
* પંચમહાલની શિવરાજપુર ની ખાણમાંથી નિકળે છે- મેંગેનીઝ
* "ઈરમા" સંસ્થા ક્યાં આવેલી છે -આણંદ 
* મરોલી શેના લીધે પ્રસિદ્ધ બન્યું છે -કસ્તુરબા સેવા આશ્રમ 
* બારેજડીમાં શેનું કારખાનું આવેલું છે- કાગળ બનાવવાનું 
* ભારતનું સૌથી પ્રાચીન બંદર કયું છે -લોથલ 
* વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ક્યાં આવેલ છે -અમદાવાદ 
* પારસનાથ એક્સપ્રેસ ટ્રેન કયા બે વિસ્તારને જોડે છે -અમદાવાદ અને ધનબાદ 
* ગુજરાત દેશની કુલ વસ્તીના કેટલા ટકા હિસ્સો ધરાવે છે- 4.99 
* ગુજરાતમાં હાલમાં કેટલા સીપ બિલ્ડીંગ પાર્ક કાર્યરત છે- 9 
* અડદ ના પાક માં કયો જિલ્લો પ્રથમ નંબરે છે -વડોદરા 
* જુવારના પાકમાં કયો જિલ્લો પ્રથમ નંબરે છે- તાપી
* ગુજરાત સરકારે કયા વર્ષે સેન્દ્રિય ખેતી નીતિ જાહેર કરી- 2015 
* અમીપુર ડેમ કઈ નદી પર છે- ઓજત 
* હમીરપરા ડેમ કઈ નદી પર છે -ઉતાવળી 
* ખેંગાર સાગર ડેમ કઈ નદી પર છે- ભુખી 
* વિજય સાગર ડેમ કઈ નદી પર છે -રુક્માવતી 
* મોરધાર ના ડુંગર નું સૌથી ઊંચું શિખર કયું છે -લોંચ 
* કયું બંદર ઘંટાકાર નું બારું ધરાવે છે- માંડવી 
* સાવરકુંડલા કઈ નદી કિનારે આવેલ છે -નાવલી 
* નહેરુ પ્લેનેટોરિયમ કયાં આવેલું છે- પોરબંદર 
* ગુજરાતમાં સૌથી મોટો બટરફ્લાય પાર્ક ક્યાં આવેલો છે -સુરત 
* ઉના કઈ નદી કિનારે આવેલું છે- મચ્છુન્દ્રી 
* રાણપુર કઇ નદીના કિનારે આવેલું છે- સુખભાદર
* બગસરા કઇ નદીના કિનારે આવેલું છે-સાતલ્લી 
* જીમઝર ધોધ કઈ નદી પર આવેલ છે- સિંગોડા 
* સૌમ્ય સરોવર ક્યાં આવેલું છે- સોમનાથ 
* વિકિયા વાવ ક્યાં આવેલી છે- ઘુમલી 
* ત્રીદવાણી હરિજન આશ્રમ ક્યાં આવેલ છે- ખેડા 
* કયું બંદર ડાંગ નું પ્રવેશદ્વાર ગણાય છે -બીલીમોરા 
* અમદાવાદની સૌથી મોટી પોળ કઈ છે -માંડવીની પોળ 
* સહજાનંદ વન ક્યાં આવેલું છે અક્ષરધામ- ગાંધીનગર 
* અમદાવાદનો પ્રથમ નકશો તૈયાર કરનાર કોણ હતું -મહેન્દ્રભાઈ પટેલ 
* મોતીબાગ ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે -વડોદરા 
* દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કયું છે- ઉધના
* મત્સ્ય ઉદ્યોગની તાલીમ શાળા કયાં આવેલી છે- વેરાવળ 
* મઢી શાના કારણે જાણીતું છે- તુવેર દાળ 
* ગુજરાતમાં લિગ્નાઇટ નું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે -કચ્છ
* ઘુડખર અભ્યારણ ક્યાં આવેલું છે -કચ્છ 
* કયા જિલ્લાની મોટાભાગની જમીન ખારાશવાળી છે -કચ્છ 
* કયા સ્થળ ની ચીકી અને તલપાપડી વખણાય છે- રાજકોટ 
* નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલ છે- ગાંધીનગર 
* પદમ ડુંગરી ઈકો ટુરિઝમ સ્થળ ક્યાં આવેલું છે- તાપી જિલ્લો 
* ડેનિમ ના ઉત્પાદન માં ગુજરાત નું ભારતમાં કેટલામું સ્થાન છે -પ્રથમ 
* જી.એસ.પી.એલ નું પૂરું નામ જણાવો -ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ
* ગુજરાતમાં ગેસ આધારિત થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે -ગાંધીનગર 
* કેવડીયાકોલોની શાના માટે પ્રસિદ્ધ છે -નર્મદા યોજના 
* ગુજરીયા ડેમ કઈ નદી પર આવેલો છે- મીનસર નદી 
* ભારતનું સૌથી મોટું નિર્માણ ડિટર્જન્ટ સંકુલ કયા શહેરમાં આવેલું છે-મહેસાણા 
* કચ્છ નો સૌથી ઊંચો ડુંગર કયો છે- કાળો ડુંગર 
* ગિરનાર પર્વત કયા ખંડ નો પ્રકાર છે- અગ્નિકૃત ખડક 
* સાબુ બનાવવા માટે સૌથી વધારે શું ઉપયોગી છે- મહુડો 
* હમીરસર તળાવ ક્યાં આવેલું છે- ભુજ 
* ગુજરાત ના કેટલા જિલ્લાઓ માત્ર જમીનની સરહદથી બંધાયેલા છે -18 
* ગુજરાતની સૌથી દક્ષિણ માં આવેલી નદી કઈ છે -દમણ ગંગા 
* ભાવનગર શહેરથી કયું તાલુકામથક સૌથી દૂર છે- મહુવા 
* કયું સ્થળ ગુલાબના તાળા માટે જાણીતું છે- જામનગર 
* સાબરકાંઠાની કઈ નદી કિરાતકન્યા તરીકે પણ ઓળખાય છે- હાથમતી નદી 
* કયું સ્થળ અહિંસા નગરી તરીકે ઓળખાય છે -પાલીતાણા 
* સયાજી વૈભવ લાઈબ્રેરી ક્યાં આવેલી છે- નવસારી 
* દેરાણી જેઠાણી કૂવો ક્યાં આવેલો છે -પાટણ 
* ચરોતર યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલી છે- આણંદ 
* પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ક્યાં આવેલું છે -સુરત 
* ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે- રાપર 
* દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યાં આવેલું છે- પોરબંદર 
* ગાંધીનગર જિલ્લામાં જક્ષીણી માતાનું મંદિર ક્યાં આવેલું છે- સાદરા 
* યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે- અમુલ ડેરી 
* ગુજરાતમાં સૌથી મોટું તાપ વિદ્યુત મથક કયું છે -ધુવારણ 
* દાંતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરી આવેલી છે- જેસોર ની ટેકરી 
* કયા જિલ્લામાંથી ઉત્તમ પ્રકારનો ડોલોમાઈટ મળે છે -છોટાઉદેપુર 
* આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊંચો ડુંગર કયો છે -જેસોર 
* લાલ રંગનું ડોલોમાઈટ આરસ ક્યાંથી મળે છે -છુછાપુરા છોટાઉદેપુર 
* ગુજરાતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ હતી -1872 
* આજવા તળાવ કયા જિલ્લામાં આવેલું છે- વડોદરા 
* અંબાજી કયા તાલુકામાં આવેલું છે- દાતા 
* ખરીદી ઉદ્યોગ માટે જાણીતું સ્થળ કયું છે-સંખેડા 
* લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે -હાલોલ 
* તેલિયુ અને દૂધિયું તળાવ ક્યાં આવેલું છે- પાવાગઢ 
* દાંડી યાત્રાને કોણે રામચંદ્રની લંકા યાત્રા સાથે સરખાવી છે -મોતીલાલ નહેરુ 
* દાંડી યાત્રા માં કુલ કેટલા ગુજરાતીઓએ ભાગ લીધો હતો -58 
* રાજકોટનું લાલપરી તળાવ કોણે બંધાવ્યું હતું- લાખાજીરાજ 
* રાજકોટ સત્યાગ્રહ નો પ્રથમ શહીદ કોણ હતો- સવદાસ પટેલ 
* ભાવનગરનું ગૌરીશંકર તળાવ કોણે બંધાવ્યું હતું -તખતસિંહ ગોહિલ 
* અમરજી કુંવરજી નાણાવટી કયા રાજ્યના દીવાન હતા- જુનાગઢ 
* સૌરાષ્ટ્રના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે -વાઘજી ઠાકોર બીજા 
* વાઘેલા વંશ નો છેલ્લો શાશક કોણ હતું- વિસલદેવ વાઘેલા 
* સોલંકી વંશનો સૌથી પ્રતાપી શાસક -સિદ્ધરાજ જયસિંહ 
* અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઇ- 1411 
* ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો -અહમદશાહ 
* કાંકરિયા નું મૂળ નામ શું હતું -હૌજે કુત્બ 
* કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું- કુતુબુદ્દીન શાહ 
* નગીના વાડી કોણે બંધાવી હતી -કુત્બુદ્દીન શાહ 
* મૌર્ય શાસન કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી- હાલનું જુનાગઢ 
* વાંકાનેરના ઝાલા વંશ ના સ્થાપક કોણ હતા -સરતાનસિંહજી ઝાલા 
* વડનગર પ્રશસ્તિ ના રચયિતા કોણ છે -કવિ શ્રીપાલ 
* નરનારાયણઆનંદ મહાકાવ્યોની રચના કોણે કરી હતી- વસ્તુપાળ
* અકબરે ગુજરાત પર ક્યારે ચડાઈ કરી હતી- 1572 
* અમદાવાદ શહેરમાં પગ મુકનાર પ્રથમ મોગલ બાદશાહ કોણ હતું -હુમાયુ 
* નહેરુ પુલનુ ઉદ્ઘાટન કોના હાથે થયું હતું- પંડિત જવાહરલાલ નહેરુ 
* અટીરા ની સ્થાપના ક્યારે થઈ હતી ઈ.સ.- 1947 
* ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો- 1917 
* ગુજરાતમાં મરાઠા શાસન નો પ્રારંભ ક્યારથી થયો -1757 
* ગુજરાતમાં પેશવાઈ શાસનનો અંત ક્યારે આવ્યો- 1818 
* બીજી ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી- લંડનખાતે 
* અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કયારે થઈ હતી -1920 
* ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતું -સામંતસિંહ 
* રુદ્રમાળ બનાવવાનું કાર્ય કોણે શરુ કરાવ્યું હતું -મૂળરાજ સોલંકી 
* પ્રતિહાર શાસક નો પરમ પ્રતાપી રાજા કોણ હતું -વત્સરાજ 
* મૈત્રક કાળમાં વલભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું -બૌદ્ધ ધર્મ 
* સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે- બારડોલી 
* ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત કઈ તારીખે કરી હતી -12 માર્ચ 1930 
* લીમડી ના કયા ક્રાંતિવીર પરદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા- સરદારસિંહજી રાણા 
* ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું હતું -1807 
* સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતું - ત્રિભુવનપાળ 
* સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું - સિદ્ધરાજ જયસિંહ 
* કરેંગે યા મરેંગે નું સૂત્ર કોણે આપ્યું હતું - ગાંધીજી 
* ગુજરાતનું સૌ પ્રથમ માસિક ગયું છે - બુદ્ધિપ્રકાશ 
* ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળ દરમિયાન આવ્યા હતા - ચાવડા વંશ 
* ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ કયાં શરૂ થયું હતું - વડોદરા 
* ગુજરાતમાં હરિજનો માટેનાં સેવાકાર્યો કરનાર કોણ હતું - ઠક્કરબાપા 
* ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી - સ્વામી વિદ્યાનંદજી 
* નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું - ઇન્દુલાલ યાગ્નિક 
* મહંમદ બેગડાએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો - રા'માંડલીક 
* કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો - જૈન ધર્મ 
* ધોળકાનો મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું - મીનળદેવીએ 
* જયસિંહની માતા નું નામ શું હતું - મીનળદેવી 
* આરજી હુકુમત નું નેતૃત્વ કોણ કરતું હતું - રતુભાઈ અદાણી 
* ગુજરાતના કયા મુખ્યમંત્રી નું વિમાન ની દુર્ઘટનામાં અવસાન થયું હતું - બળવંતરાય મહેતા 
* ગુજરાતમાં પંચાયત રાજની સ્થાપના ક્યારે થઇ - 1963 
* જૂનાગઢ ના નવાબનું નામ શું હતું - મહોબતખાન 
* ગુજરાત રાજ્ય ના પ્રથમ મુખ્યમંત્રી નું નામ શું હતું - જીવરાજ મહેતા 
* ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી નું નામ શું હતું - બળવંતરાય મહેતા 
* ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા - મહેંદી નવાજ જંગ 
* મોતી મસ્જિદ કોણે બંધાવી હતી - મહંમદ બેગડાએ 
* સોલંકી કાળમાં કયો ધર્મ નષ્ટ પામ્યો હતો - બૌદ્ધ ધર્મ 
* ગુજરાત કોલેજ ની સ્થાપના ક્યારે થઈ હતી - 1879 
* ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી - 1949 
* સિધ્ધરાજ જયસિંહ કોના શિષ્ય હતા - હેમચંદ્રાચાર્યના 
* વાઘેલા વંશના પતન માટે કોણ જવાબદાર હતું - માધવ મંત્રી 
* અમદાવાદમાં બ્રિટિશ હકૂમત નો પ્રારંભ ક્યારથી થયો - 1818 
* દાંડીયો નામનું પાક્ષિક કોણ ચલાવતું હતું - કવિ નર્મદ 
* અડાલજની વાવ કોણે બનાવી હતી - રુડાબાઈએ 
* ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અગ્રણી કોણ હતા - ભાઈકાકા 
* મહમદ બેગડાની રાજધાની કઇ હતી - ચાંપાનેર 
* મોહમ્મદ અલી ઝીણાના વડવાઓ ગુજરાતના કયા ગામમાં રહેતા હતા - પાનેલી 
* પાલનપુર કોણે વસાવ્યું હતું - આબુના પરમાર વંશના રાજવી પ્રહલાદ દેવે 
* વડોદરાના છેલ્લા શાસક કોણ હતા - પ્રતાપસિંહ ગાયકવાડ 
* હેમચંદ્રાચાર્ય નો જન્મ ક્યાં થયો હતો - ધંધુકા 
* સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદઘાટન કોણે કર્યું હતું - સરદાર વલ્લભભાઈ પટેલ 
* ભીલ સેવામંડળની સ્થાપના ક્યારે થઈ હતી - 1922 
* ગુજરાતમાં છપ્પનિયો દુકાળ કઈ સાલમાં પડયો હતો - ૧૯૦૦ 
* લોથલ કઈ નદી કિનારે આવેલું સમૃદ્ધ બંદર હતું - સુખભાદર નદી 
* કચ્છનો લાખો ફૂલાણી કયા વંશ નો રાજા હતો - સમાવંશ 
* પ્રાચીન જેઠવા શાસકોની રાજધાની કઇ હતી - ઘુમલી 
* બૈજુ બાવરા નું મૂળ નામ શું હતું - પંડિત વૈજનાથ મિશ્રા 
* નરનારાયણ નામનું મહાકાવ્ય કોણે રચ્યું હતું - વસ્તુપાળ 
* અમદાવાદમાં ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો - 1838 
* અલાઉદ્દીન ખીલજીએ કોના કહેવાથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું - કરણદેવ વાઘેલા ના મંત્રી માધવ 
* પાલીતાણા નગર કોણે વસાવ્યું હતું - નાગાર્જુન 
* સરદાર સત્યાગ્રહ ક્યારે થયો હતો - 1922 
* ગુજરાતમાં પંચાગ બનાવવા પર કોણે પ્રતિબંધ મૂક્યો હતો - ઔરંગઝેબ 
* સત્તરમી સદીનો અમદાવાદ નો સૌથી ધનવાન વેપારી કોણ હતો - શાંતિદાસ ઝવેરી 
* ગુજરાતમાં સૌ પ્રથમ મસ્જિદ કોણે બાંધી હતી - વસ્તુ પાળે 
* ભૂચરમોરીનું યુદ્ધ ક્યારે થયું હતું - 1592 
* સોલંકીકાળ દરમિયાન લોકભાષા કયી હતી - અપભ્રંશ 
* સમ્રાટ અશોક ના કેટલા શિલાલેખો જૂનાગઢમાંથી મળી આવ્યા છે - 14 
* અમદાવાદમાં નવજીવન પ્રેસ ની સ્થાપના ક્યારે થઈ હતી - 1911 
* સિહોર નો બ્રહ્મકુંડ કોણે બંધાવ્યો હતો - સિધ્ધરાજ જયસિંહ 
* મહંમદ બેગડા એ કઈ સાલમાં ચાપાનેર જીત્યું - 1984 
* તારંગા નું અજીતનાથ મંદિર કોણે બંધાવ્યું હતું - કુમારપાળ 
* કચ્છના કબીર તરીકે કયા સંત ઓળખાય છે - મેકરણ કાપડી 
* અમદાવાદનું સારંગપુર કોણે વસાવ્યું હતું - મલિક સારંગ 
* અમદાવાદ ક્યારે મરાઠા હકુમત હેઠળ આવ્યું - 2 એપ્રિલ 1753 
* પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી ઝીણાનું જન્મ ગુજરાતમાં કયા ગામમાં થયો હતો - પાનેલી ગામ 
* વડોદરામાં ગાયકવાડી શાસન નો પ્રારંભ ક્યારે થયો - 1731 
* વિનોદ કિનારીવાલાની ખાંભીનું ઉદઘાટન કોણે કર્યું - જયપ્રકાશ નારાયણ 
* જલારામ બાપાના ગુરુ નું નામ શું હતું - ભોજો ભગત 
* ખોડલધામ કાગવડ કયા જિલ્લામાં આવેલ છે - રાજકોટ 
* કચ્છની અધિષ્ઠાત્રી દેવી કોણ છે - આશાપુરા માતા 
* પરબધામની સ્થાપના કોણે કરી હતી - સંત દેવીદાસ 
* ગુજરાતી ભાષાની પ્રથમ રમુજી ફિલ્મ કઈ છે - ફાંકડો ફિતુરી 
* બજરંગદાસ બાપા નું બાળપણ નું નામ શું હતું - ભક્તિરામ 
* કોટેશ્વર શિવલિંગની સ્થાપના કોણે કરી હોવાનું મનાય છે - રાવણે 
* કયા સૂર્ય મંદિરમાં આરતી કરવામાં આવતી નથી - મોઢેરાનું સૂર્યમંદિર 
* સંત દેવીદાસ નો જન્મ કઈ જ્ઞાતિમાં થયો હતો - રબારી જ્ઞાતિ 
* શનિદેવ મંદિર હાથલા કયા જિલ્લામાં આવેલું છે - દેવભૂમિ દ્વારકા 
* આપણાં રાષ્ટ્રીય પંચાગનો પ્રથમ મહિનો કયો છે - ચૈત્ર 
* આપણું રાષ્ટ્રીય પંચાંગ કયા દિવસે શરૂ થાય છે - 22 માર્ચ 
* મોહમ્મદ પન્નાહ મસ્જિદ ક્યાં આવેલી છે - ભુજ 
* જમાદાર ફતેહ મોહમ્મદ નો હજીરો ક્યાં આવેલો છે - ભુજ 
* જો લીપ વર્ષ હોય તો રાષ્ટ્રીય પંચાંગ ની શરૂઆત કયા દિવસે થાય છે - 21 માર્ચ 
જો લીપ વર્ષ હોય તો રાષ્ટ્રીય પંચાંગના કયા મહિનામાં એક દિવસ વધારવામાં આવે છે - ચૈત્ર મહિનામાં 
* હેમંત ચૌહાણનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - ભજનીક 
* માબાપને ભૂલશો નહીં ના રચયિતા કોણ છે - સંત પુનિત મહારાજ 
* સંત પુનિત મહારાજ નો જન્મ ક્યાં થયો હતો - જુનાગઢ 
* ખારવા જ્ઞાતિ નો મુખ્ય વ્યવસાય કયો છે - વહાણવટું 
* કળવો ભગત તરીકે જાણીતા ભક્ત કવિ નું મૂળ નામ શું છે - કેશવલાલ સાયલાકર 
* જંતર એ શું છે - એક પ્રકારનું લોકવાદ્યો 
* ગંગાસતી અને પાનબાઈ ની સમાધિ ક્યાં આવેલી છે - સમઢીયાળા 
* જેસલ તોરલ નો લોક મેળો ક્યારે ભરાય છે - ચૈત્રી પૂનમ 
* જગત મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - તસ્વીર કલા 
* કયું વાક્ય દેવી વાદ્ય ગણાય છે - જંતર 
* ગુજરાતની અસ્મિતા માં રહેલ અસ્મિતા શબ્દ શેમાંથી લેવામાં આવ્યો છે - યોગસૂત્ર 
* કયા લોકોની ઊંટ દોડ જાણીતી છે - કચ્છના રબારીઓની 
* માધવપુરનો મેળો ક્યાં ભરાય છે - પોરબંદર 
* બાપાસીતારામ નું સૂત્ર કોણે આપ્યું હતું - બજરંગદાસ બાપુએ 
* ડાકોર પહેલા કયા નામે ઓળખાતું હતું - ડંકપુર 
* અસ્મિતા પર્વ કયાં ઊજવવામાં આવે છે - તલગાજરડા 
* સૌપ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ કઈ છે - અખંડ સૌભાગ્યવતી 
* ગુજરાત સ્ટેટ ટુરિઝમ કોર્પોરેશન ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી - 1975 
* ખાન મસ્જિદ ક્યાં આવેલી છે - ધોળકા 
* વિભા દેસાઈ નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - સુગમ સંગીત 
* સોમાલાલ શાહ નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - ચિત્રકલા 
* વસંતોત્સવ ક્યાં ઉજવાય છે - સંસ્કૃતિકુંજ (ગાંધીનગર)
* અમિત અંબાલાલ નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - ચિત્રકલા 
* ખોડીદાસ પરમાર નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - ચિત્રકળા 
* ભૂપેન ખખ્ખર નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - ચિત્રકળા 
* કનુ દેસાઈ નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે - ચિત્રકળા 
* કાનજી ભુટા બારોટ કયા ક્ષેત્રે જાણીતા છે - લોક વાર્તાકાર 
* પ્રીતિ સ્ટુડિયો કોણે શરૂ કર્યો હતો - જગત મહેતા 
* તોરણવાળી માતાનું મંદિર ક્યાં આવેલું છે - મહેસાણા 
* રણોત્સવ ગુજરાતના કયા જિલ્લામાં ઉજવાય છે - કચ્છ જિલ્લામાં 
* વેદો તરફ પાછા વળો નો નારો કોણે આપ્યો હતો - દયાનંદ સરસ્વતી 
* શક સંવત નો પ્રથમ મહિનો કયો છે - ચૈત્ર 
* કબીરવડ કયા જીલ્લામાં આવેલો છે - ભરૂચ 
* મોરારીબાપુ નું જન્મ સ્થળ કયું છે - તલગાજરડા 
* કયા સ્થળે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી ના લગ્ન થયા હોવાનું મનાય છે - માધવપુર  
* ઇલાક્ષી ઠાકોર કયા નૃત્ય સાથે જોડાયેલા છે - ભરતનાટ્યમ 
* હનુમાન ચાલીસા ના રચયિતા કોણ છે - તુલસીદાસ 
* પુરાણોની સંખ્યા કેટલી છે - અઢાર 
* બુટ ભવાની નું મંદિર ક્યાં આવેલું છે - અરણેજ 
* કુંભારિયાનાં જૈન દેરાસરો ક્યાં આવેલા છે - અંબાજી 
* હેમંત ઋતુ એટલે કયા બે મહિના - કારતક અને માગશર 
* વૈશાખ અને જેઠ મહિના એટલે કઈ ઋતુ - ગ્રીષ્મ ઋતુ 
* શરદ ઋતુ એટલે કયા બે મહિના - ભાદરવો અને આસો 
* શરદ પૂર્ણિમા ક્યારે આવે છે - આસો મહિનામાં 
* દત્તાત્રેય જયંતિ ક્યારે આવે છે - માગશર પૂર્ણિમા 
* દેવ દિવાળી ક્યારે આવે છે - કારતક પૂર્ણિમા 
* દશેરાનો તહેવાર ક્યારે ઉજવાય છે - આસો સુદ દસમ 
* શારદીય નવરાત્રિનો પ્રારંભ કયા મહિનામાં થાય છે - આસો
* ગુડી પડવો ક્યારે આવે છે - ચૈત્ર સુદ એકમ 
* ગુરુ નાનકદેવ જયંતિ ક્યારે ઉજવાય છે - કારતક પૂર્ણિમા 
* નાતાલનો તહેવાર ક્યારે ઉજવાય છે - 25 ડિસેમ્બર 
* રેટિયા બારસ ક્યારે આવે છે - ભાદરવા વદ બારસ 
* મહાવીર જયંતિ ક્યારે ઉજવાય છે - ચૈત્ર સુદ તેરસ 
* બૌદ્ધ જયંતિ ક્યારે ઉજવાય છે - વૈશાખ પૂર્ણિમા
* હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે - ચૈત્ર પૂર્ણિમા 
* અખાત્રીજ ક્યારે આવે છે - વૈશાખ સુદ ત્રીજ 
* પરશુરામ જયંતિ ક્યારે આવે છે - વૈશાખ સુદ ત્રીજ 
* સમર ફેસ્ટિવલ કયા સ્થળે ઉજવવામાં આવે છે - સાપુતારા 
* પુરુષાર્થ કેટલા પ્રકારના છે - ચાર પ્રકારના

" यदि आप अपने सपने साकार नही करेंगे, तो कोई और खुद के सपने पुरे करने के लिए आपको भाड़े पर रख लेगा "

धन्यवाद

Post a Comment

0 Comments